SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गस भिधानोऽविनयः प्रोच्यते अनियतविषयत्वादिति । ६ । अथाज्ञानमिथ्यात्वमाह'अन्नाणे' इत्यादि । ज्ञानं द्रव्यपर्यायविषयो बोधः, तन्निषेधाद्-अज्ञानं तत्त्रिविधं तथाहि-देशज्ञानं, देशतो विवक्षितद्रव्यस्यानभिज्ञवम् १ । एवं सर्वतोऽज्ञानं सर्वाज्ञानम्। भावाज्ञानं-वस्तुनो विवक्षितपर्यायतोऽनभिज्ञत्वमिति३ ॥७॥सू०५९॥ पूर्व मिथ्यात्वं वर्णितं, तच्चाधर्म इत्यधुना तद्विपर्ययधर्म प्ररूपयन् नवसूत्रीमाह मूलम्-तिविहे धम्मे पण्णत्ते, तं जहा-सुयधम्मे, चरित्तधम्मे, अस्थिकायधम्मे १ । तिविहे उपक्रमे पण्णत्ते, तं जहाधम्मिए उपक्कमे, अधम्मिए उवकमे, धम्मियाधम्मिए उपक्कमे २। अहवा तिविहे उवक्रमे पण्णत्ते, तं जहा-आओवक्कमे, संमतमें प्रेम करनेकी जगह द्वेष करना और उनसे असंमतमें द्वेष करने की जगह प्रेम करना यह नानाप्रेमद्वेष अविनय है ऐसा अविनय नाना प्रेमद्वेषरूप नामसे इसलिये कहा गया है कि यह अविनयविषयवाला है। अब सूत्रकार अज्ञानमिथ्यात्व के विषय में कहते हैं-(अन्नाणे तिविहे पण्णत्ते) अज्ञान तीन प्रकार का कहा गया है - द्रव्य और पर्याय विषयक जो बोध है उसका नाम ज्ञान है, ऐसा जो ज्ञान नहीं है वह अज्ञान है विवक्षित द्रव्य की एकदेश से जो अनभिज्ञता होती है वह देशाज्ञान है तथा सर्वरूप से विवक्षित द्रव्य का ज्ञान नहीं होना इसका नाम सर्वाज्ञान है और वस्तु की विवक्षितपर्याय का ज्ञान नहीं होना इसका नाम भावाज्ञान है ।।०५९ ॥ બદલે દ્વેષ કરવાથી અથવા તેમના દ્વારા અસંમત હેય એવા પદાર્થ કે માન્યતા પ્રત્યે દ્વેષ કરવાને બદલે પ્રેમ કરે તેનું નામ નાના પ્રેમદ્રેષરૂપ અવિનય છે. એવા અવિનયને નાનાપ્રેમદ્રેષરૂપ નામથી ઓળખવાનું કારણ એ છે કે તે અવિનય વિષયવાળો છે. હવે સૂત્રકાર અજ્ઞાન મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ કરે છે. " अन्नाणे तिविहे पण्णत्ते " ध्या: અજ્ઞાન ત્રણ પ્રકારનું કહ્યું છે. દ્રવ્ય અને પર્યાય વિષયક બેધનું નામ જ્ઞાન છે. એવું જે જ્ઞાન નથી તેને અજ્ઞાન કહે છે. વિવક્ષિત (અમુકી દ્રવ્યની એક દેશથી જે અનભિજ્ઞતા હોય છે તેનું નામ દેશજ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્યનું સર્વરૂપે જ્ઞાન ન હતું તેનું નામ સર્વજ્ઞાન છે, અને વસ્તુની વિવણિત પર્યા. ચનું જ્ઞાન ન હોવું તેનું નામ ભાવાજ્ઞાન છે. જે સૂ. ૫૯ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy