________________
१५७
सुघाटीका स्था० ३ उ० ३ सू० ५६ कर्मभूमिनिरूपणम्
छाया-जम्बूद्वीपे द्वीपे तिस्रः कर्मभूमयः प्रज्ञप्ताः, तद्यथा-भरतम् , ऐर. वतं, महाविदेहः । एवं धातकीखण्डे द्वीपे पौरस्त्यार्धे यावत् पुष्करवरद्वीपार्दै पश्चि. मार्दै ५॥ मू० ५६ ॥ __टीका-'जंबुद्दीवे' इत्यादि, सूत्राणि पश्चापि सुगमान्येव, नवरं-जम्बू द्वीपे भरतैरवतमहाविदेहरूपाणि त्रीणि क्षेत्राणि कर्मभूमयः सन्ति । असिमपीकपितपः संयमानुष्ठानादिकर्मप्रधानाः भूमयः कर्मभूमयः । ताः पञ्चदश भवन्ति, जम्बूद्वीपधातकीखण्डपूर्वार्द्धतत्पश्चिमाद्धपुष्करवरद्वीपपूर्वार्द्धतत्पश्चिमार्द्धरूपेषु पञ्चसु. प्रत्येक भरतादि त्रयसद्भावात् ५ ॥ सू० ५६ ॥ ___ ये मुनियों के पूर्वोक्त अनुष्ठान कर्मभूमि में ही होते हैं-अतः कर्म. भूमियों के निरूपण के लिये सूत्रकार पंचसूत्र कहते हैं-'जंबूद्दीवे दीये तओ कम्मभूमीओ' इत्यादि।
टीकार्थ-जम्बूद्वीप नामके द्वीपमें तीन कर्मभूमियां कही गई हैं-जैसे एक भरतक्षेत्र दूसरा ऐरवत क्षेत्र और महाविदेह क्षेत्र । इसी तरहका कथन पूर्वार्द्ध धातकीखण्ड द्वीपमें भी कर लेना चाहिये और इसी तरह का कथन यावत् पश्चिमा पुष्करवरद्वीपार्ध में कर लेना चाहिये।
जो भूमियां असि. मषी, कृषि और तपःसंयमानुष्ठानादिरूप कर्म प्रधान होती हैं वे कर्मभूमियां हैं, ऐसे ये कर्मभूमियां जम्बूद्वीपमें भरत ऐरवत और महाविदेहरूप हैं । ये कर्मभूमियां ढाई द्वीपमें कुल १५ हैं। जम्बूद्वीपमें तीन धातकीखण्डमें पूर्वाद्ध और पश्चिमार्द्ध में ६और पुष्करवर द्वीपा के पूर्वाद्ध पश्चिमार्धमें६ इस प्रकारसे ये १५ हो जातीहैं ॥५६॥
મુનિઓનાં પૂર્વોક્ત અનુષ્ઠાન કર્મભૂમિઓમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર કર્મભૂમિઓનું નિરૂપણ પાંચ સૂત્ર દ્વારા કરે છે–
" जंबूद्दीवे दीये तओ कम्मभूमिओ" त्या:
ટીકાર્થ-જંબુદ્વીપ નામના દ્વીપમાં નીચે પ્રમાણે ત્રણ કર્મભૂમિએ કહી છે (१) लरतक्षेत्र, (२) भैरवतक्षेत्र, अन (3) महावि क्षेत्रमा प्रानुं धातडीખંડ દ્વીપમાં પણ સમજી લેવું. એ જ પ્રકારનું કથન પશ્ચિમાઈ પુષ્કરવાર દ્વીપાઈ પર્યન્તના વિષયમાં પણ સમજવું.
જે ભૂમિઓ અસિ, મણી, કૃષિ અને તપ:સંયમાનુષ્ઠાન આદિ રૂપ કમપ્રધાન હોય છે, તે ભૂમિઓને કર્મભૂમિ કહે છે. એવી તે કર્મભૂમિ ભરતક્ષેત્ર, એરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્ર રૂપ છે. અઢી દ્વીપમાં કુલ ૧૫ કર્મભૂમિ છે-જબૂદ્વીપમાં ૩, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાધમાં મળીને કુલ ૬, અને પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમમાં મળીને કુલ ૬. આ રીતે એકંદરે ૩૬=૧૫ કર્મભૂમિ છે. સૂ. ૫૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦ર