________________
स्थानानसूत्रे
व्याख्या-'एगे' इत्यादि
बन्धः-बन्धनं बन्धः, आस्रवनिमित्तः कषायसहितस्यात्मनः प्रतिपदेशमष्टविधकर्मपुद्गलैः सह संयोगविशेषः । स च सकपायजीवकर्तृकर्मयोग्यपुद्गलादानरूपः, स च एका एकत्वसंख्यावान् । यद्यपि प्रकृतिस्थित्यनुभावप्रदेशभेदाद् बन्धश्चतुविवस्तथापि तस्य बन्धसामान्यादेकत्वम् , मुक्तौ सत्यां पुनर्बन्धाभावाद् वा एकत्वम् । यद्वा द्रव्यभावभेदाद् बन्धो द्विविधः-द्रव्यतो निगडादिमिः, भावतस्तु
टीकार्थ-बन्धने का नाम बन्ध है यह बन्ध एक प्रकार का संयोग विशेषरूप होता है इस बन्ध का निमित्त ओस्रव होता है कषाय सहित आत्मा का हर एक प्रदेश आठ कर्मों के साथ जो सम्बन्धित है-गाढरूप से जकड़ा हुआ है-इसी का नाम बन्ध है इस बन्ध अवस्था में आत्मा के प्रदेश और कर्मों के प्रदेश परस्पर में क्षीर नीर की तरह मिले रहते हैं । बन्ध उसी जीव को होता है झो जीव सकषाय होता है क्यों कि कषाय सहित होने से जीव कर्म के योग्य पुद्गलों को ग्रहण करता है यह बन्ध यद्यपि प्रकृतिबन्ध आदि चार प्रकार का कहा गया है फिर भी बन्धसामान्यकी अपेक्षा वह एकत्व संख्याविशिष्ट कहा गया है।
अथवा-जीय जब संसार से मुक्त हो जाता है तब पुनः उसको बन्ध नहीं होता है अतः पुनर्बन्ध के अभाव से यह एकत्व संख्यावि. शिष्ट कहा गया है।
अथवा-द्रव्यबन्ध और भाव बन्ध के भेद से बन्ध दो प्रकार का
ટીકાઈ–બાંધવું એટલે બંધ. તે બંધ એક પ્રકારના સંયોગ વિશેષરૂપ હોય છે. આ ને કારણે જીવ આ બંધ કરે છે. કષાયયુક્ત આત્માને દરેક પ્રદેશ અ ઠ ક વડે ગાઢરૂપે જકડાયેલો હોય છે, તેનું નામ જ બંધ છે. આ બંધ દશામાં આત્માના પ્રદેશ અને કર્મોના પ્રદેશ એકમેકની સાથે ક્ષીર નીરની જેમ ( દૂધ અને પાણીની જેમ) ભળી જાય છે. સકષાયી જીવ જ કર્મોને બંધ કરતે હેય છે, કારણ કે કષાયયુક્ત જીવ કમના એગ્ય પુલને ગ્રહણ કરે છે. જો કે આ બંધના પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારે કહ્યા છે, છતાં પણ બંધ સામાન્યની અપેક્ષાએ તેને એક (એક સંખ્યાવાળો) કહ્યો છે.
અથવા–જીવ જ્યારે સંસારથી મુક્ત થઈ જાય છે, ત્યારબાદ ફરીથી આ બંધ કરતું નથી. તેની પુતબ“ધના અભાવની અપેક્ષાએ તેને એક સંખ્યાવાળો કહ્યો છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧