________________
स्थानागसत्रे वर्तन्ते । तथाहि-मागधम् १, वरदाम २, प्रभासम् ३। एवम् ऐरवतेऽपि त्रीणि तीर्थानि सन्ति । एवं जम्बूद्वीपे महाविदेहे वर्षे चक्रवर्तिनामेकैकस्मिन् विजये एतनामान्येच त्रीणि तीर्थानि सन्ति । अत्रायं विशेषः-विजयक्षेत्रेषु क्षेत्रमध्यभा. गेषु वर्तन्ते । तीर्थानि चक्रवर्तिनः शीतादि महानवद्यवतरणलक्षानि तन्नामकदेव निवासभूतानि १५ । पञ्चदशमूत्राणि चेत्थम्-जम्बूद्वीपस्य भरतैरवतमहाविदेहचक्रवति विनयविषयाणि त्रीणि सूत्राणि ३। एवं धातकीखण्डस्य पूर्वार्दै भरतैरवतमहाविदेह चक्रवर्तिविजयविषयं मूत्रत्रयम् ६ पश्चिमाद्धऽप्येवमेव सूत्रत्रयमिति नवसूत्राणि ९। तथा-पुष्करवरद्वीपार्द्ध स्यापि पूर्वार्द्ध विषयाणि त्रीणि पश्चिमा विषयाणि च त्रीणीत्येवं पट् सूत्राणि । एवं सर्वसंकलनया पञ्चदश सूत्राणि भवन्ति १५॥ मू० २१ ॥ भरतक्षेत्र में पूर्वादिक्रम से अपने २ नाम से प्रसिद्ध तीन हैं। इसी तरह से ऐरवतक्षेत्र में भी तीन क्षेत्र हैं महाविदेह में भी चक्रर्तियों के एक २ विजय में इन्हीं नामवाले तीन तीर्थक्षेत्र हैं। विजयक्षेत्र से यहां क्षेत्र का मध्यभाग गृहीत हुआ है इस तरह विजयक्षेत्रों में-क्षेत्र के मध्यभागों में ये तीर्थक्षेत्र हैं ये चक्रवर्ती के तीर्थक्षेत्र शीता आदि महानदियों के अवतरण रूप होते हैं और जैसा-तीर्थों का नाम है उसी नाम के देव वहां रहते हैं। ___पंचमदशसूत्र यहां इस प्रकार से हैं-जम्बूद्वीप के भरत, ऐरवत, महाविदेह और चक्रवर्ति विजय इनके तीन सूत्र, धातकीखण्ड के पूर्वार्ध में भरत, ऐरवत, महाविदेह और चक्रवर्ति विजय इनके तीनसूत्र, पश्चिमार्ध में भी इसी तरह से तीनसूत्र, पुष्करवरद्वीपार्ध के भी ભરત ક્ષેત્રમાં મગધ આદિ પૂર્વોક્ત નામવાળાં ત્રણ જલતીર્થો છે. એજ પ્રમાણે એરવત ક્ષેત્રમાં પણ ત્રણ જલળે છે. મહાવિદેહમાં પણ ચક્રવતિના એક એક વિજયમાં એજ નામવાળાં ત્રણ તીર્થક્ષેત્ર છે. વિજયક્ષેત્ર એટલે ક્ષેત્રને મધ્ય ભાગ અહીં ગ્રહણ કરી છે. આ રીતે વિજયક્ષેત્રમાં-ક્ષેત્રના મધ્ય ભાગોમાં તે ત્રણ તીર્થક્ષેત્ર છે. તે ચક્રવર્તીના તીર્થક્ષેત્ર શીતા આદિ મહાનદીઓના અવતરણરૂપ હોય છે અને જેવાં તીર્થોનાં નામ છે, એજ નામનાં દે ત્યાં રહે છે.
અહીં ૧૫ સૂત્ર આ પ્રમાણે છે-જમ્બુદ્વીપના ભરત, ઐરાવત, મહાવિદેહ અને ચક્રવર્તિ વિજયના ત્રણ સૂત્રે, ધાતકીખંડના પૂર્વાર્ધમાં આવેલા ભરત, અરવત, મહાવિદેહ અને ચક્રવર્તિ વિજયના ત્રણ સૂત્ર, પશ્ચિમાર્ધમાં પણ એજ પ્રમાણે ત્રણ સૂપુષ્કરવર દ્વીપાધના પૂર્વાર્ધમાં આવેલા ભરતાદિના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧