________________
सुधा टीका स्था०३ उ० १ ०१५ धर्मस्य भवच्छेदकारणतानिरूपणम् ६४५ तया भोगसमृद्धिप्रार्थना रहिततयेत्यर्थः १। दृष्टिसंपन्नतया -दृष्टिः- सम्यग्दृ. ष्टिस्तया संपन्नः युक्तः, तद्भावस्तत्ता, तया सम्यग्दृष्टितयेत्यर्थः २। योगवाहि. तया--योगेन--चित्तसमाधिना सर्वत्रानुत्सुकत्वलक्षणेन वहतीत्येवं शीलो योगवाही, समाधिस्थायीत्यर्थः, उक्तश्च-योगवाहिलक्षणम्दृष्टिसंपन्नतारूप कारण और तीसरा योगवाहितारूप कारण है अव्याबाध सुखरूप रस से युक्त और मुक्तिरूप फलवाली ज्ञानादि आराधनारूप लता जिस कुठारतुल्य दिव्यमानुषऋद्धि अथवा देवलोक की ऋद्धि की चाहना से काट दी जाती है वह निदान है चारित्र की आराधना करता हुआ जीव परभव में स्वर्ग, मर्त्य आदि के भोगों की चाहना करता है इससे चारित्र मोहनीय कर्म उदय को प्राप्त होता है अर्थात् निदान (नियाणा) करने वाला जीव परभव में भोगादिकों की चाहना से प्रेरित होकर चारित्राराधन करता है इससे तपस्या उसकी निष्फल हो जाती है क्यों कि ऐसा करने से उस जीव को चारित्रमोहनीय कर्म का उदय होता है यद्यपि चारित्र की प्राप्ति जीव को चारित्रमोहनीय कर्म के क्षय क्षयोपशम से होती है परन्तु निदान बन्ध सहित चारित्राराधन सम्यक् चारित्राराधनरूप न होकर वह एक प्रकार का ढोंगरूप होता हैद्रव्यचारित्ररूप होता है इससे कर्म की निर्जरा और संवर न होकर प्रत्युत उससे चारित्रमोहनीय आदि कर्मों का बंध और उदय होता रहता है अतः ऐसे जीव का संसार घटता नहीं है उल्टा बढता रहता
અવ્યાબાધ સુખરૂપ રસથી યુક્ત અને મુક્તિરૂપ ફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે કુઠાર (કુહાડી) તુલ્ય દિવ્ય મનુષ્ય સંબંધી ત્રાદ્ધિ અથવા દેવકની અદ્ધિની ચાહનાથી છેદાઈ જાય છે, તે ચહનાનું નામ “નિદાન છે ચારિત્રની આરાધના કરતે જીવ જે પરસવમાં સ્વર્ગ, મત્યે આદિના ભેગની કામના કરે છે, તે તેના કારણે ચારિત્ર મિહનીય કર્મને ઉદય થાય છે. એટલે કે નિદાન (નિયાણું) કરનારો જીવ પરભવના ભેગાદિ કેની ચાહનાથી પ્રેરાઈને ચાન્નિારાધના કરે છે, તે કારણે તેની તપસ્યા નિષ્ફળ જાય છે, કારણ કે એવું કરવાથી તે જીવના ચારિત્રમોહનીય કમને ઉદય થાય છે. જો કે ચારિત્રમેહનીય કર્મના ક્ષય અને ક્ષયે પશમથી જ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પરંતુ નિદાનબધ સહિતની ચારિત્રારાધના સમ્યક ચારિત્રારાધન ૩પ હોતી નથી–તે તે એક ઢોંગરૂપ જ હોય છે-દ્રવ્ય ચારિત્રરૂપ હોય છે, તેથી કર્મની નિર્જરા અને સંવર થવાને બદલે ચારિત્રમેહનીય આદિ કર્મોને બંધ અને ઉદય થતા રહે છે. તેથી એવા જીવને સંસાર ઘટવાને બદલે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧