________________
६४२
स्थानाङ्गसूत्रे स्तं--सुवचनप्रदातारं धर्माचार्य यदि दुर्भिक्षाद् दुष्कालपीडिताद् देशात् निष्कास्य मुभिक्षं सुकालं सस्यादि संपन्नं देशं संहरेत्देवशक्त्याऽऽनयेत्, वा--अथवा कान्ता रात्-निर्जनाटवीतः निष्कान्तारं जनाकुलं प्रदेशं कुर्यात्-नयेदित्यर्थः, वा-अथवा दीर्घकालिकेन चिरकालावस्थायिना रोगातङ्गेन-रोग:-कालसहः कुष्ठादिः, आतङ्क:सद्योघाति शूलादिः, तयोर्द्वन्द्वैकत्वे रोगातकं, तेन, यद्वा-रोगात?नेत्येकपदंरोगदुःखेनेत्यर्थः अभिभूतं-पीडितं सन्तं विमोचयेत् देवशक्त्या मुक्तं कुर्यात , तेनापि-एवं करणेनापि तस्य धर्मावार्यस्य दुष्प्रतिकर भवति स प्रत्युपकर्ता न भवतीत्यर्थः । तर्हि कथं प्रत्युपकर्ता भवती ? त्याह-'अहेणं ' इत्यादि, अथयदि खलु स तं धर्माचार्य केवलिपज्ञप्ताद्धर्माद् भ्रष्टं-पतितं सन्तं भूयोऽपि-पुनवह देव यदि वे संयत कदाचित् किसी दुष्काल पीडित देश में विहार करते हुए आ जाते हैं, और वह देव उन्हें उस दुष्काल पीडित देश से बाहर निकालकर सुभिक्षवाले देश में अपनी देवशक्ति के प्रभाव से ले आता है अथवा जब वे किसी दुर्गम गहन कान्तार में पतित हो जाते हैं तब वह देव उस स्थान से उन्हें निकाल कर जनसमुदाय वाले प्रदेश में पहुँचा देता है या जब वे रोगातंक से-रोग से-कालसह कुष्टादि से एवं सद्योघाति शूलादिरूप आतंक से अथवा रोगदुःख से पीडित हो जाते हैं, तब वह अपनी देवशक्ति से उन्हें निरोग कर देता है, तो इस प्रकार से उनकी संभाल करने वाला वह देव उनके कृत उपकार का बदला नहीं चुका सकता है-उनका प्रत्युपकर्ता नहीं हो सकता है तो फिर वह प्रत्युपकारकर्ता कैसे हो सकता है ? तो इसके उत्तर में सूत्रकार कहते हैं-"अहे णं" इत्यादि-यदि वह देव उनका આ ભાવનાથી પ્રેરાઈને કયારેક કેઈ દુષ્કાળ પીડિત દેશમાં વિચરતા તે ધર્મા ચાર્યને તે દેવ પિતાની દેવશક્તિના પ્રભાવથી સુભિક્ષવાળા (સુકાળવાળા) દેશમાં લઈ જાય છે. અથવા જ્યારે તે ધર્માચાર્ય કેઈ ગહન અટવીમાં ફસાઈ જાય છે-માર્ગ ભૂલીને અટવાતા હોય છે, ત્યારે તે તેમને ત્યાંથી જનસમુદાયવાળા કેઈ સ્થાનમાં પહોંચાડી દે છે. અથવા જ્યારે તેઓ કઈ ગતક [( જવર, કઢ આદિ રોગથી અને અચાનક ઉત્પન્ન થયેલા શૂલાદિ રૂપ આતક) થી પીડાતા હોય છે, ત્યારે પિતાની દૈવીશક્તિથી તે તેમને નીરોગી બનાવી દે છે. આ પ્રકારે તેમની સંભાળ રાખવા છતાં પણ તે દેવ તેમના ઉપકારને બદલે વાળી શકતા નથી. હવે સૂત્રકાર એ બતાવે છે કે તે દેવ તેમનો ७५४१२ वी ते पाणी श छ-" अहेणं " त्यादि.
શ્રી સ્થાનાંગ સૂત્ર: ૦૧