SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०३३.१सू०६ आरम्मादि करणस्य क्रियान्नरस्य फलनिरूपणम् ५८२ लक्षणेनाssरोग्येण आणयति जीवयति संसारमोहजालानलज्वालावलीदान् मूढान प्राणिनः प्रशमयतीति वा तं तथोक्तम्- मोक्षदायकमित्यर्थः, मङ्गल - मं- भवसम्बन्धि वन्धनं, निबन्धनं दुःखं वा गालयति - नाशयतीति तं तथोक्तम्, यद्वा-मङ्गयतेप्राप्यते स्वर्गी मोक्षो वाऽनेनेति मङ्गः- धर्मः तं लाति गृह्णातीतित्रा, तं तथोक्तं भवभयभञ्जकमित्यर्थः दैवत - देवतैव दैवतं धर्मदेवमित्यर्थः, चैत्यम् - चितिः - सम्यग्ज्ञानं, तदेव चैत्यं -ज्ञानस्वरूपं सम्यग्ज्ञानवन्तमित्यर्थः पर्युपासिता - सविधिसेविता भवति । तथा - मनोज्ञेन प्रीतिकार केणाशनादिना प्रतिलम्भका जीवाः शुभदीर्घायुकता कर्म कुर्वन्तीति सम्बन्धः || सू० ६ ॥ " अथवा कल्येन आणयति " इति कल्याणं इस व्युत्पत्ति के अनुसार जो संसार के प्रति मोहशाली हुए जीवों को मोहरूप अग्नि की ज्वाला से अत्यन्त दग्ध हुए मूढ प्राणियों को शान्त करता है । उस ज्वालाकी वेदना से रहित करनेका मार्ग बताता है अर्थात् मोक्षदायक उपदेश को जो उन्हें देता है - इस तरह से जो उन्हें सच्चे जीवन की ओर प्रेरित करता है - सच्चे जीवन से जानेकी जो उन्हें शिक्षा देता है वह कल्याण है । मङ्गल में जो " मं" है वह इस बातका बोधक है कि जो भवका बन्ध करानेवाला कर्म है उसे अथवा वह कर्म जो दुःख का कारण है उस दुःख को जो नष्ट करता है वह मङ्गल है । अथवा - " मङ्गयते प्राप्यते स्वर्गो मोक्षो वा अनेन इति मङ्गः " जिसके द्वारा स्वर्गं अथवा मोक्ष प्राप्त किया जाता है वह मङ्ग है ऐसा वह मङ्ग धर्मरूप है इस मङ्गरूप धर्म को जो ग्रहण करता है वह मङ्गल है अर्थात् भवके भय का जो - अथवा – " कल्येन आणयति इति कल्याणं આ વ્યુત્પત્તિ અનુસાર જે સૉંસારના મેહમાં ડૂબેલા જીવને-મેહરૂપી અગ્નિની જ્વાળાથી અત્યન્ત દુગ્ધ થયેલા મૂઢ જીવાને તે જવાલાની વેદનાથી રહિત થવાના માર્ગ બતાવે છે, એટલે કે જે તેમને મેક્ષદાયક ઉપદેશ દે છે અને આ રીતે જે તેમને સાચુ' જીવન જીવવાની પ્રેરણા આપે છે–સાચુ' જીવત જીત્રવાની જે તેમને શિક્ષા આપે છે, તે સાધુજનને કલ્યાણુરૂપ કહેવામાં આવે છે. હવે મંગળ શબ્દના અર્થ સમજાવવામાં આવે છે ભવના બંધ કરાવનાર કને નાશ કરનારને અથવા તે ક જે દુઃખનું કારણ છે તે દુઃખનેા નાશ કરનારને भंगणइय कुडे छे. “ मयते प्राप्यते स्वर्गो मोक्षो वा अनेन इति मङ्गः " भेना દ્વારા સ્વર્ગ અથવા મેાક્ષની પ્રાપ્તિ થાય છે તેને भङ्ग ' उडे छे. એવું તે મગ ધરૂપ છે. આ મરૂપ ધર્મને જે ગ્રહણ કરે છે તે મગલ છે. એટલે કે ભવના ભયના જે ભંજક છે તેને મગલ કહે છે. ધર્મદેવનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ܕܕ
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy