________________
५६४
स्थानाङ्गसूत्रे टीका-'तिविहा' इत्यादि मूत्रत्रयं सुगमम् ।
नवरं-विकुर्वते इति विकुर्वणा विविधरूपादि करणम् । सा त्रिविधा, तथाहिवाह्यान-भत्रधाणीय शरीरानवगाढक्षेत्रप्रदेशवर्तिनः पुद्गलान्-पर्यादाय-चैक्रिय समुद्घातेन गृहीत्वा एका-प्रथमा विकुर्वणा क्रियते १। पूर्वोक्तस्वरूपान् पुद्गलान् अपर्यादाय अगृहीत्वैव या विकुर्वणा भवधारणीयरूपैव साऽन्या २। यत्पुनर्भवधारणीयस्यैव किञ्चिद्विशेषप्रतिपादन सा पर्यादायाऽपि अपर्यादायापि क्रियते इति तृतीया विकुर्वणा व्यपदिश्यते ३। अथवा विकुर्वणा-विभूषाकरणम्, तत्र बाह्यपु. द्गलान् आभरणादीन् पर्यादाय १, अपर्यादाय-बाह्यान् आभरणादीन् अगृहीत्वा टीकार्थ-विविध प्रकार के रूपादिकों का करना इसका नाम विकुर्वणा है यह विकुर्वणा तीन प्रकार की कही गई है एक विकुर्वणा वह है जिसमें भवधारणीयशरीर से अनवगाढ क्षेत्रप्रदेश में वर्ती पुद्गलों को वैक्रिय समुद्घात द्वारा ग्रहण करके किया जाता है तथा दूसरी विकुर्वणा वह है जो पूर्वोक्त स्वरूपवाले पुद्गलों को विना ग्रहण करके ही की जाती है ऐसी यह विकुर्वणा भवधारणीयरूप ही होती है २ तीसरी विकुर्वणा ऐसी है कि जो पूर्वोक्त स्वरूपवाले पुद्गलों को ग्रहण करके भी और नहीं ग्रहण करके भी की जाती है ३, इस प्रकार की यह विकुर्वणा भवधारणीय शरीर में ही विशेष उत्पन्न करनेवाली होती है अथवा विकुर्वणा इस प्रकार से भी तीन प्रकार की होती है-यहां विकुर्वणा शब्द का अर्थ शरीरको विभूषायुक्त करनाहै।आभरणादि रूपबाह्य पुद्गलोको ग्रहण करके
વિવિધ પ્રકારનાં રૂપોનું નિર્માણ કરવું તેનું નામ વિદુર્વણ છે. તે વિમુર્વણુ ત્રણ પ્રકારની કહી છે. પહેલા પ્રકારની વિમુર્વણા એ છે કે જે ભવધારણીય શરીર દ્વારા અનવગાઢ ક્ષેત્રવતી પુલને વૈકિય સમુદ્રઘાત દ્વારા ગ્રહણ કરીને કરવામાં આવે છે, તથા બીજા પ્રકારની વિકુવરણ એ છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળા પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ કરવામાં આવે છે. એવી તે વિફર્વણુ ભવધારણીય રૂપ જ હોય છે. ત્રીજા પ્રકારની વિકુવા એવી છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળાં પુલોને ગ્રહણ કરીને પણ થાય છે અને ગ્રહણ કર્યા વિના પણ થાય છે. આ પ્રકારની આ વિતુર્વણુ ભવધારણીય શરીરમાં જ વિશેષતા ઉત્પન્ન કરનારી હોય છે.
અથવા–વિમુર્વણના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છેઅહીં વિકવણા એટલે શરીરને વિભૂષિત કરવું, આ પ્રકારને અર્થ સમજાવે. (૧) આભરણાદિ રૂપ બાહ્ય પુલોને ગ્રહણ કરીને શરીરને વિભૂષિત કરવું, આ પહેલા પ્રકારની વિકુણ છે. (૨) બાહ્ય આભરણદિને ગ્રહણ કર્યા વિના જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧