________________
५६२
स्थानाङ्गसूत्रे
चारित्रेन्द्रः - यथाख्यातचारित्रः ३ । एतेषां च भावेन्द्रता सकलभावप्रधानक्षायिकलक्षणेन विवक्षितक्षायोपशमिकलक्षणेन वा भावेन, यद्वा-भावतः परमार्थतः इन्द्रत्वात् सकलसंसामाप्तापूर्व गुणलक्ष्मीलक्षणपरमैश्वर्ययुक्तत्वाद् भावेन्द्रता विज्ञेयेति ३ ।
उक्तमाध्यात्मिकैश्वर्यापेक्षया भावेन्द्रगैविध्यम् । अथ बाश्वर्यापेक्षया तदेवाह - ' तओ इंदा ' इत्यादि, स्पष्टं, नवरदेवाः - वैमानिका रूठेज्र्ज्योतिष्क वैमानिका वा तेषामिन्द्रो देवेन्द्रः १ । असुराः - भवनपतिव्यन्तरा वा तेषामिन्द्रः - असुरेन्द्रः २ मनुष्येन्द्रः- चक्रवर्त्त्यादिरिति ।। सू० १ ॥
मुनि या केवली ज्ञानेन्द्र है क्षायिक सम्यग्दर्शनवाला जीव दर्शनेन्द्र है यथाख्यात चारित्रशाली जीव चारित्रेन्द्र है इनमें जो भावेन्द्रता है वह सकलभावप्रधान क्षायिक भाव से अथवा विवक्षित क्षायोपशमिक भाव से अथवा परमार्थतः सकल संसारी जीवों द्वारा अप्राप्त अपूर्व गुणलक्ष्मी रूप ऐश्वर्य युक्त होने से है ऐसा जानना चाहिये ३ इस प्रकार यह भावेन्द्रता आध्यात्मिक ऐश्वर्य की अपेक्षा तीन प्रकार की कही गई है अब बाह्य ऐश्वर्य की अपेक्षा से इन्द्रता सूत्रकार कहते हैं-" तओ इंदा " इत्यादि सूत्र की व्याख्या सुगम है देव पद से यहां ज्योतिष्कदेव और वैमानिक देव गृहीत हुए हैं इनका जो इन्द्र है वह देवेन्द्र है असुरशब्द से भवनपतिविशेष अथवा सुरप्रतिषेध से भवनपति और व्यन्तरदेव ये गृहीत हुए हैं इनका जो इन्द्र है वह असुरेन्द्र है मनुष्येन्द्र से चक्रवर्ती आदि गृहीत हुए हैं । सू०१ ॥
સમ્યગ્દર્શનવાળા જીવને દનેન્દ્ર કહે છે, યથાખ્યાત ચારિત્રશાલી જીવને ચારિત્રન્દ્ર કહે છે. એમાં જે ભાવેન્દ્રતા કહી છે તે સકલ ભાવપ્રધાન ક્ષાયિક ભાવની અપેક્ષાએ અથવા વિવક્ષિત ક્ષાયેાપશમિક ભાવની અપેક્ષાએ છે. અથવા જે અપૂર્વ ગુણલક્ષ્મીરૂપ ઐશ્વની પ્રાપ્તિ માટા ભાગના સ'સારી જીવા કરી શકતા નથી, તે ઐશ્વર્યની પ્રાપ્તિ તેમણે કરી હાય છે, તે દૃષ્ટિએ પણ તેમનામાં ભાવેન્દ્રતા સભવી શકે છે. તે ભાવેન્દ્રતાના ઐશ્વયની અપેક્ષાએ ઉપર્યુક્ત ત્રણ પ્રકાર કહ્યા છે.
હવે સૂત્રકાર માહા ઐશ્વર્યની અપેક્ષાએ ઇન્દ્રતાનું કથન કરે છે" तओ इंदा " त्याहि सूत्रनी व्याख्या सरण छे. " देव " यहथी सहीं જ્યાતિષ્ઠ દેવ અને વૈમાનિક દેવ ગૃહીત થયા છે, તેમના ઈન્દ્રને દેવેન્દ્ર કહે છે. અસુર શબ્દ દ્વારા ભવનપતિ વિશેષ અથવા સુરપ્રતિષેધ દ્વારા ભવનપતિ અને બ્યન્તર દેવાને ગ્રહણ કરવામાં આવ્યા છે, અને તેમના ઇન્દ્રને અસુરેન્દ્ર કહેવામાં આવે છે. ચક્રવર્તી આદિને મનુષ્યેન્દ્ર કહે છે. | સૂ. ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧