SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ततो द्वितीयायां स्थितौ विशेषहीनम् , एवं यावद् उत्कृष्टायां स्थितौ विशेषहीनं निषिश्चति २॥ ३ बन्धन-तस्यैव ज्ञानावरणीयादितया निषिक्तस्य पुनरपि कषायपरिणति विशेषात्सं लेषणम् ३।४ उदीरणम्-उदयमप्राप्तस्य कर्मदलिकस्य वीर्यविशेषेण समाकृष्योदयावलिकायां प्रवेशनम् ४।५ वेदनं-स्वभावेन-उदीरणाकरणेन उदयावलिकापविष्टस्य कर्मणोऽनुभवनम् ५। ६ निर्जरण-कर्मणोऽकर्मता भवनं जीवपदेशेभ्यः कर्मणां परिशटनमित्यर्थः ६। कर्मच पुद्गलात्मकमिति पुद्गस्थिति में विशेषहीन-चयहीन कर्मदलिका निषेक होता है, इसी तरह से यावत् उत्कृष्ट स्थिति में विशेष हीन कर्मदलिकका निषेक होता है२ बन्धन-ज्ञानावरणीयादिरूप से निषिक्त हुए उस कर्मपुद्गल का पुनः कषायपरिणति से जो संश्लेषण होता है वह बन्धन है ३ उदीरण उदय को नहीं प्राप्त हुए कर्मदलिकका वीर्यविशेष से खींचकर उदयावलिकामें लाना इसका नाम उदीरणा है ४, वेदन-स्वभाव से और उदीरणाकरण से उदयावलिका में प्रविष्ट हुए कर्मका अनुभव करना इसका नाम वेदन है ५ । निर्जरणकर्मका अकर्मरूप से होना-जीव प्रदेशों से कर्मपुद्गलों का झरना नष्ट होना इसका नाम निर्जरण है । इस प्रकार से ये कर्मपुद्गलोंकी अवस्थाए हैं। इन ६ हों अवस्थाओं का यहां भूत, वर्तमान और भविष्यत्काल की अपेक्षा से सूत्रकारने कथन किया है। कर्म पुद्गलात्मक है इसलिये सूत्रकार अब पुद्गलों का द्रव्य, क्षेत्र, काल और भावकी अपेक्षा से द्विस्थानकों का अवतार लेकर निरूपण છે. ત્યારબાદ બીજી સ્થિતિમાં વિશેષહીન-ચયહીન કમલિકને કર્મ પુજનિક થાય છે. એ જ પ્રમાણે (કાવત) છેલ્લે ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન કમંદલિ. કેને નિષેક થાય છે. (૨) બાન-જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં (ઉપચયન પામેલાં) તે કર્મમુદ્રનું પુનઃ કષાયપરિણતિથી જે સંશ્લેષણ થાય છે, તેને બન્ધન કહે છે. (૩) ઉદીરણ-ઉદય પ્રાપ્ત ન થયા હોય એવાં કર્મલિકોને વીર્યવિશેષ વડે ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણા છે. (૪) વેદન-સ્વભાવથી અથવા ઉદીરણાકરણ દ્વારા ઉદયાવલિકામાં આવેલાં કમનું વેદન–અનુભવન કરવું તેનું નામ વેદન છે. (૫) નિજ રણ-કર્મનું અકમરૂપ બની જવું–જીવપ્રદેશમાંથી કર્મપુદ્ગલેનું ઝરી જવું (નષ્ટ થઈ જવું) તેનું નામ નિજરનું છે. (૬) આ પ્રમાણે આ કર્મ પુદ્ગલેની ૬ અવસ્થાઓ છે. આ છએ અવસ્થાઓનું સૂત્રકારે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની અપેક્ષાએ અહીં કથન કર્યું છે. કમ ફલરૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર પુ નું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy