SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टोका स्था०२ उ०४ सू० ५५ जीवपुद्गलस्वरूपनिरूपणम् टीका - ' जीवाणं ' इत्यादि, षट् सूत्राणि । - , जीवा : - केचित् माणिनः ख द्विस्थाननिर्वर्त्तितान् द्वयोः स्थानयोस्त्रसस्थावररूपयोः समाहारो - द्विस्थानम्, तस्मिन् निर्वर्त्तिताः - मिथ्यात्वाविरत्यादिभिः सामान्यत उपार्जिता वक्ष्यमाण चयनादि षडवस्थारूपेण सम्पादितास्तान् पुद्गलान् पापकर्मतया - पापकर्म-ज्ञानावरणीयादितद्भावस्तत्ता तया तथोक्तया 'चिर्णिमु' इति अचिन्वन् - उपार्जितवन्तोऽतीतकाले चिन्वन्ति - उपार्जयन्ति वर्तमा नकाले, चेष्यन्ति - उपार्जयिष्यन्ति भविष्यत्काले ९ चयनं कषायादिपरिणतस्य कर्मपुद्गलोपादानमात्रम् १ | एवम् २ उपचयनं चित्तस्यावाधाकालं विहाय ज्ञानावरणीयादितया निषेकः, सचेत्थम् - प्रथम स्थितौ बहुतरं कर्मदलिकं निपिश्चति, विषय में कथन करते हैं-' जीवाणं दुट्ठाणणिव्यत्तिए पोग्गले' इत्यादि जीवोंने- प्राणियों ने त्रस स्थावररूप दो स्थानों में मिध्याअविरति आदि रूप कारणों से सम्पादित कर्मपुद्गलों को चयनादि षडवस्थारूप में सम्पादित किया है और सम्पादित किये गये उन कर्मपुगलों को उन्होंने ज्ञानावरणीयादि रूप से अतीतकाल में परिणमाया है तथा वर्तमानकाल में वे उन्हें उपार्जित करके उस रूपमें परिणमाते रहते हैं, और आगामी कालमें भी वे उनका चयन - उपार्जन करके उस रूपमें उन्हें परिणमाते रहेंगे । कषायादिसे परिणत हुए जीव के जो कर्मपुलों का उपादान ग्रहण होता है उसका नाम चयन है, गृहीत कर्म का अबाधाकाल को छोड़ कर जो ज्ञानावरणीयादि रूप से निषेक होता है वह उपचयन है, वह उपचयन इस प्रकार से होता है, प्रथम स्थिति में बहुतर कर्मदलिक का निषेक-उपचयन होता है इसके बाद द्वितीय વિષયનું કથન કરે છે. teri दुट्ठाणणिव्वत्तिए पोगले " इत्यादि 66 જીવાએ ( પ્ર ણીઆને ) ત્રસ અને સ્થાવરરૂપ એ સ્થાનામાં મિથ્યા– વિતિ આદિ રૂપ કારણેાથી સમ્પાદિત કર્મ પુદ્ગલેને ચયનાદિ રૂપ છ અવસ્થા રૂપે સમ્પાદિત કર્યા છે અને સમ્પાદિત કરવામાં આવેલાં તે પુāાને તેમણે જ્ઞાનાવરણીય આદિ રૂપે ભૂતકાળમાં પરિણમાવ્યાં છે, તથા વર્તમાનમાં પણ તેએ તેમને ઉપાર્જિત કરીને તે રૂપે પરિણુમાવ્યા કરે છે, અને ભવિષ્યમાં પણ તેએ તેમનું ચયન ( ઉપાર્જન ) કરીને તેમને તે રૂપે પરિણુમાવતા રહેશે. કષાયાદિ ભાવેાથી યુક્ત થયેલા જીવ દ્વારા કપુદ્ગલેનું જે ઉપાદાન (ગ્રહણ) થાય છે તેનું નામ ચયન છે. અખાધાકાળને છોડીને ગૃહીત કમને! જે જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષેક થાય છે તેનું નામ ઉપચયન છે. તે ઉપચયન આ પ્રકારે થાય છે—પ્રથમ સ્થિતિમાં મહુતર કદલિકાના નિષેક (ઉપચયન) થાય ७० थ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ५५३
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy