SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० २ उ०४ सू० ३८ ग्रामादीनां जीवाजीवत्वनिरूपणम् १८३ " पत्तनं शकटैगम्यं, घोटकै भिरेव च । नौभिरेव तु यद्गम्यं पट्टनं तत्प्रचक्षते ॥१॥" इति । आकरा:-लोहादिधातूत्पत्तिभूमयः ५ । आश्रमाः-तापसावासाः, यत्र प्रथम तापसा यस न्ति पश्चादन्येऽपि लोका आगत्य वसन्ति ते । संवाहाः-दुर्गभूमौ यत्र कृषीवलाः समभूमौ कृषि कृत्वा रक्षार्थ धान्यानि यत्र संवहन्तिनयन्तीत्यर्थः ६ । सनिवेशा:-सार्थसेनादिनिवासाः, घोषाः-आभीरपल्यः७ । आरामाः-विविधक्षसंकुलानि कदलीगृहादिशोभितानि स्त्रीपुंसा क्रीडा स्थानानि, उद्यानानि उत्-उत्कृष्टानां विविधवेषभूषाऽलंकृतानां जनानां यानंगमनं येषु तानि पुष्पफलोपेतवृक्षसमूहशोभितानि नगरप्रत्यासनवतिक्रीडास्थानाजहां जाया जाता है यह पटन है ऐसा इसका अर्थ होता है कहा भी है -" पत्तनं शकटैगम्यं" इत्यादि । लोहादि धातुओं को उत्पन्न करने वाली जो भूमि होती है वह आकर है तापस जनों का जो आवासस्थान होता है वह आश्रम है पहिले जहां तापस वसते हों और पीछे जहां आकर अन्य लोग भी वस गये हो ऐसा जो स्थान है वह आश्रम है। कृषीवल (किसान) जिस समभूमिपर खेती करके रक्षा के लिये धान्य ले आते हैं उस स्थान का नाम संवाह है। जहां सेना आदि रहती है उस स्थान का नाम सनिवेश-छावनी है। जहां पर ग्वाला रहते हैं उसस्थान का नाम घोष है आराम नाम उस उद्यान का है कि जिसमें अनेक प्रकार के वृक्ष होते हैं और केला आदि के निकुंज होते हैं तथा स्त्री पुरुषों का जो क्रीडा का स्थान होता है । " उत् उत्कृष्टानां यानं गमनम् यत्र इति उद्यानम्" पहन छ," मेवो तनम थाय छे. ४ ५५ छ है-"पत्तनं शकटैगम्यं " ઈત્યાદિ. લેટું આદિ ધાતુઓને ઉત્પન્ન કરનારી જે ભૂમિ હોય છે તેને આકર કહે છે. તાપસેના જ્યાં નિવાસસ્થાન હોય છે એવી જગ્યાને આશ્રમ કહે છે. અથવા પહેલાં જ્યાં તાપસે વસતા હોય અને ત્યારબાદ જ્યાં અન્ય લેકે પણ આવીને વસતા હોય એવા સ્થાનને આશ્રમ કહે છે. ખેડૂતે ખેતી કરીને જે સમભૂમિપર રક્ષાને નિમિત્ત ધાન્ય લઈ આવે છે, તે સ્થાનનું નામ સંવાહ છે. જ્યાં સેના આદિ રહે છે, તે સ્થાનને સન્નિવેશ (છાવણ) કહે છે. જ્યાં ગોવાળિયાઓ રહે છે તે સ્થાનને ઘેષ કહે છે. જે ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષે હોય છે, કેળા આદિના નિકુંજ હોય છે અને જ્યાં સ્ત્રીપુરુષ ફરવા જતાં હોય છે, જે તેમના કુડાસ્થાન રૂપ હોય છે એવાં ઉદ્યાનને આરામ ५३ -" उत्तू उत्कृष्टानां यानं गमन यत्र इति उद्यानम् " मा व्युत्पत्ति मनुः શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy