________________
सुधा टीका स्था०२ उ० ३ सू० ३५ जम्बूद्वीपादीनां वेदिकानिरूपणम् ४५७ द्वे मन्दरे, द्वे मन्ददचूलिके । धातकीखण्डस्य खलु द्वीपस्य वेदिका द्वे गव्यूती ऊर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता। ___ कालोदस्य खलु समुद्रस्य वेदिका द्वे गव्यूती ऊर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता । पुष्कर वरद्वीपार्धपूर्वार्धे खलु मन्दरस्य पर्वतस्य उत्तरदक्षिणेन द्वे वर्षे प्रज्ञप्ते बहुसमतुल्ये यायत् तद्यथा भरतं चैव ऐरवत चैत्र, तथैव यावत् द्विके कुरवः प्रज्ञप्तास्तद्यथा देवकुरवश्चैव उत्तरकुरवश्चैव । तत्र खलु द्वौ महाति महालयौ महाद्रुमौ प्रज्ञप्तौ तद्यथा कूटशाल्मलिश्चैव, पद्मवृक्षश्चैव । देवौ गरुडश्चैव वेणुदेवःपद्मश्चैव, यावत् षड्विधमपि कालं प्रत्युनुभवन्तो विहरन्ति । पुष्करवरद्वोपाधपश्चिमाः खलु मन्दरस्य दो मन्दर, दो मन्दरचूलिका इस प्रकार से ये सब दो दो हैं । धातकी खण्डद्वीप की वेदिका दो गव्यूतिप्रमाण ऊंची है। ___ कालोद समुद्र की वेदिका दो गन्यूतिप्रमाण ऊंची है । पुष्कर वरद्वी. पार्ध के पूर्वार्ध में मन्दर पर्वत की उत्तर दक्षिण दिशा में दो वर्ष कहे गये हैं। ये दोनों वर्ष बहुसम आदि पूर्वोक्त विशेषणोंवाले हैं। ये दो क्षेत्र हैं भरत और ऐरयत इसी तरह से यहां यावत् दो कुरु कहे गये हैं दो देवकुरु और दो उत्तरकुरु दो बहुत बड़े महाद्रुम हैं-कूटशाल्मलि और पद्मवक्ष गरुडवेणुदेव और पद्मदेव ये दो देव हैं यावत् यहां छहों प्रकार के काल का अनुभव होता है अर्थात् यहां जो भरतक्षेत्र और ऐरवत क्षेत्र हैं उनके निवासी छहों प्रकार के काल का अनुभव करते हैं। इसी तरह से पुष्करवरद्वीपार्ध के पश्चिमाध में भी मन्दरपर्वत की उत्तादक्षिછે સૌમનસ્યવન, બે પડકવન, બે પાંડુકમ્બલશિલા, બે અતિપકમ્બલશિલા. એ રકતકંબલશિલા, બે અતિરકત કંબલશિલા, બે મન્દર અને બે મન્દર ચૂલિકા છે. આ રીતે અહીં તે ધાબ બબ્બના હિસાબે છે. ધાતકીખંડ દ્વીપની વેદિક थे यूति (1) प्रभाए। 'यी छे.
કાલોદ સમુદ્રની વેદિકા બે ગભૂતિપ્રમાણ ઊંચી છે. પુષ્કરવાર દ્વીપાર્થના પૂર્વાર્ધમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્ર) આવેલાં છે. તે બને બસમ આદિ પૂર્વોક્ત વિશેષણવાળાં છે તે અને ક્ષેત્રોનાં નામ પણ ભરત અને રિવત છે. એ જ પ્રમાણે તે પુષ્કરવર દ્વીપાર્ધમાં પણ છે કુરુ પર્યન્તના પૂર્વોક્ત ક્ષેત્રે આવેલા છે, એટલે કે ત્યાં બે દેવકુરુ અને બે ઉત્તરકુરુ પર્યન્તના ક્ષેત્રે છે ત્યાં ફૂટશામલિ અને પવૃક્ષ નામના બે મહાદ્રમ ( મહાવૃક્ષ ) છે. તે મહાકુમમાં ગરુડ વેણુદેવ અને પદ્મદેવ નામના બે દેવે નિવાસ કરે છે ત્યાં જે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર આવેલાં છે, તેના મન છએ પ્રકારના કાળને અનુભવ કરે છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપ ઈને પશ્ચિમાર્યમાં પણ મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્રો)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧