SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ५३२ स्थानाङ्गसूत्रे ___ टीका-'जंबुद्दीवे दीवे' इत्याद्यष्टादशमूत्री सुगमा । नवरम्-परमायुःउत्कृष्टमायुः अपालयन्- अनुभवन्तिस्म। एकयुगे पञ्चवर्षात्मके, एकसमयेतस्याप्येकस्मिन् समये । अर्हता वंशःप्रवाहः अहवंशः, तौ द्वौ भवतः, तत्रैको भरते, द्वितीयऐवते ।। सू० ३३ ॥ जो अवसर्पिणी काल का प्रथम भेद है प्रारंभ होता है इसका प्रमाण चार कोडाकोडी सागरोपस का है इसमें मनुष्यों के शरीर की ऊंचाई तीन कोस होती है आयु तीन पल्योपम की होती है महाविदेहक्षेत्र में सदा अवसर्पिणी का चौथा काल ही रहता है जिसका नाम दुष्षमसुषमा है इस विदेहक्षेत्रके पूर्वमहाविदेह और अपरमहाविदेह ऐसे दो भेद हैं । हैमवत, हरि, और देवकुरु ये जंबूदीपस्थ मन्दरकी दक्षिणदिशा तरफ के क्षेत्र हैं। यहां हैमवत्क्षेत्र में निरन्तर उत्सर्पिणी का चौथा और अवसर्पिणी का तीसरा काल दुप्पमसुषमा प्रवर्तता है-हरिवर्षक्षेत्र में निरन्तर उत्सर्पिणी का पांचवां काल और अवसर्पिणी का दूसरा काल सुषमाप्रवर्तता है देवकुरु में निरन्तर उत्सर्पिणी का एक ला काल और अवसरिणी का छट्ठा काल प्रवर्तता है। हैरण्यवत, की व्यवस्था बिलकुल हैमवत क्षेत्र के तुल्य है रम्यक वर्ष की व्यवस्था बिलकुल हरियर्ष क्षेत्र के तुल्य है और उत्तरकुरु की व्यवस्था देवकुरु के जैसी है भरतक्षेत्र और ऐश्चत क्षेत्र में ही तीर्थकर, चक्रवर्ती, बलदेव, वासुदेव ये सब છે. તે આરાના મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ જેટલી હોય છે અને આયુ ત્રણ પલ્યોપમનું હોય છે મહાવિદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીને ચોથા આરે જ પ્રવર્તતે હોય છે, તે આરાને દુષમ સુષમાકાળ કહે છે. તે વિદેહક્ષેત્રના પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ નામના બે ભાગ છે હૈમવત, હરિ અને દેવકુરુ, એ જંબુદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશા તરફ આવેલાં ગે છે. આ હૈમવત ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને ચોથે અને અવસર્પિણીને ત્રીજો કાળ જ પ્રવર્તે છે, તે કાળને દુષમ સુષમકાળ કહે છે. હરિવર્ષ ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને પાંચમે અને અવસર્પિણીને બીજે કાળ-સુષમાં પ્રવર્તે છે. દેવકુરુમાં નિરંતર ઉત્સપિરણીને પ્રથમકાળ અને અવસર્પિણીને છઠ્ઠો કાળ પ્રવર્તે છે. હૈરણ્યવતમાં હેમવત ક્ષેત્રને કાળ સદા પ્રવર્તે છે. રમ્યક વર્ષમાં હરિવર્ષ ક્ષેત્રના જે કાળ, અને ઉત્તર દેવકુરુના જેવો કાળ સદા પ્રવર્તે છે. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ તીર્થકર, ચકવત, બલદેવ, અને વાસુદેવ વગેરે ૬૩ શલાકાના પુરુષ ઉત્પન્ન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy