SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० २ उ० ३ सू०३२ पनहृदादि द्रहद्वैविध्यनिरूपणम् ४२३ चैव सिन्धु श्चैव । एवं यथा प्रपातहदास्तथा नद्यो भणितव्याः यावत् ऐरवते वर्षे द्वे महानद्यौ प्रज्ञप्ते बहुसमतुल्ये यावत् तद्यथा-रक्ता चैव रक्तवतीचैव ।।मू०३२॥ ___'जंबू मंद्रस्स' इत्यादि टीका-व्याख्या सुगमा। नवरम्-जम्बू ! मन्दरस्य पर्वतस्य उत्तरदिशि हिमवति वर्षधरपर्वते पद्मदः, दक्षिणदिशि पौण्डरीकइदः। तत्र पद्महदे श्रीदेवी, पौण्डरीकहदेच लक्ष्मीदेवी ते पल्योपमस्थिति के परिवसति। एते द्वे देव्यौ भवनपतिनिकायाभ्यन्तर भूते, पल्योपमस्थितिकत्वात्तेपाम् । इदमुक्तं भवति-व्तन्तरदेवीनामुत्कर्ष तोऽप्यर्धदक्षिणदिशा तरफ जो भरतक्षेत्र है उसमें दो महानदियां कही गई हैं इन दोनों महानदियों का विस्तार आदि सब एकसा कहा गया है इन दोनों नदियों के नाम है-गंगा और सिन्धु इसी तरह से आगे के क्षेत्रों में भी प्रपातहद और नदियों का कथन करना चाहिये-यावत् ऐरवत क्षेत्र में दो महानदियां कही गई हैं ये दोनों महानदियां भी पूर्वोक्त बहुसम आदि विशेषणों वाली हैं इनके नाम हैं-रक्ता और रक्तवती। इस सूत्र की व्याख्या सुगम है जम्बूमन्दर पर्वत की उत्तर दिशा में स्थित हिमवान् वर्षधर पर्वत पर पद्महद है दक्षिण दिशा में पौण्डरीक हद है पद्माद में श्री देवी निवास करती है पौण्डरीक इद में लक्ष्मीदेवी निवास करती है। इन देवियों की स्थिति एक पल्योपम की है ये दोनों देवियां भवनपति निकाय के भीतर की हैं। क्यों कि इन की भी स्थिति एक पल्योपम की होती है। तात्पर्य इस कथन का ऐसा है कि व्यन्तर પર્વતની દક્ષિણ દિશા તરફ જે ભરતક્ષેત્ર છે, તેમાં મહાનદીઓ આવેલી છે, તે બને મહાનદીઓને વિસ્તાર વગેરે એકસરખાં છે, તેમનાં નામ ગંગા અને સિંધુ છે. એ જ પ્રમાણે પછીનાં ક્ષેત્રોમાં પણ પ્રપાતહર અને નદીઓનું કથન કરવું જોઈએ. “ ઐરાવત ક્ષેત્રમાં પણ રકતા અને રકતાવતી નામની બે મહાનદીઓ છે, તેઓ પણ વિસ્તાર આદિની અપેક્ષાએ એકસરખી છે, ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ સૂત્રની વ્યાખ્યા સરળ છે, જમ્બુદ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં આવેલા હિમાવાન વર્ષધર પર્વત પર ઉત્તરે પહદ છે અને દક્ષિણમાં પંડરીક હદ છે. પહદમાં શ્રીદેવી નિવાસ કરે છે અને પુંડરીક હદમાં લક્ષ્મીદેવી નિવાસ કરે છે. તે દેવીઓની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. તે બને ભવનપતિ નિકાયની દેવીઓ છે, કારણ કે તે દેવેની સ્થિતિ એક પલ્યોપમની હોય છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy