________________
स्थानाङ्गसूत्रे -आत्मास्तित्यसिद्धिःनन्यस्ववयविद्रव्यम् आत्मनोऽस्तित्वं तु कथं सिध्यति, तस्य प्रत्यक्षादिप्रमा गैरनुपलभ्यमानत्वात् , तथाहि-अतीन्द्रियत्वादात्मा प्रत्यक्षग्राह्यो नास्ति, अनुमानममाणमपि नात्मनः साधकम् , अनुमानप्रवृत्तेः प्रत्यक्षपूर्वकत्वात् । साध्यहेतुसाहचर्य दर्शनेनानुमानं हि प्रवर्तते । आगमोऽपि नात्मनः प्रतिबोधने समर्थः, आगमानामन्योन्यं विरोधादिति चेत् ,
ओत्मास्तित्वसिद्धिप्र०-अस्तु अवयवीद्रव्य भले हो-इससे आत्मा के अस्तित्व की सिद्धि कैसे होती है ? क्यों कि प्रत्यक्षादि प्रमाण उसके साधक नहीं हैं कारण उन प्रमाणों द्वारा यह अनुपलभ्यमान है उन प्रमाणों द्वारा यह अनुपलभ्यमान इसलिये है कि यह अतीन्द्रिय है अतः जब यह अतीन्द्रिय इन्द्रियों द्वारा ग्राह्य नहीं है तो यह प्रत्यक्षप्रमाण से नहीं जाना जाता है। क्यों कि इन्द्रिय ग्राह्य सम्बद्ध प्रतिनियत पदार्थ में ही इसकी प्रवृ. त्ति होती है आत्मा ऐसा नहीं है अतः आत्मा प्रत्यक्ष प्रमाण से ग्राह्य नहीं हो सकता है रहा अनुमान प्रमाण सो वह भी आत्माका साधक इस लिये नहीं होता है कि उसकी प्रवृत्ति प्रत्यक्षपूर्वक होती है साध्यमें हेतु साहचर्य देखने से ही तो अनुमान का उत्थान होता है आगम आत्मा के प्रतिबोधन करने में इसलिये शक्तिशाली नहीं है कि आगमों में पर
मात्मान। मस्तित्वनी समितीપ્રશ્ન-ધારા કે અવયવી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે તે પણ તેના દ્વારા આત્માના અસ્તિત્વને કેવી રીતે સિદ્ધ કરી શકાય? પ્રત્યક્ષ આદિ પ્રમાણે તેને સિદ્ધ કરી શકે તેમ નથી. કારણ કે તે અતીન્દ્રિય છે— ઇનિદ્રા દ્વારા જાણી શકાય તેવું નથી અતિન્દ્રિય એ આત્મા ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી તેને જાણી શકાતું નથી. કારણ કે ઈન્દ્રિય ગ્રાહ્યબદ્ધ પ્રતિનિયત પદાર્થમાં જ તેની પ્રવૃત્તિ થાય છે. આત્મા એવો નથી, તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્મ ગ્રાહ્ય થઈ શકતે નથી. હવે અનુમાન પ્રમાણને પણ આત્માનું સાધક માની શકાય તેમ નથી કારણ કે તેની પ્રવૃત્તિ પ્રત્યક્ષપૂર્વક થાય છે. સાધ્યમાં હેતુનું સાહચર્ય દેખવાથી તે અનુમાનનું ઉત્થાન થાય છે. આગમને પણ આત્માને બંધ કરાવવાને સમર્થ નથી, કારણ કે આગમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧