________________
३७६
स्थानाङ्गसूत्रे टीका-'दुविहा सदा' इत्यादि। अस्य व्याख्या-अव्यवहितपूर्वमूत्रे गता ॥ स्० २७॥ उक्ताः पुद्गलधर्माः, सम्पति धर्माधिकाराज्जीवधर्मानाह
मूलम्-दविहे आयारे पण्णत्ते, तं जहा-नाणायारे चेव नोनाणायारे चेव १ । नोनाणायारे दुविहे पण्णत्ते-तं जहादसणायारे चेय नोदंसणायारे चेच २ । नोदंसणायारे दविहे पण्णते, तं जहा चरित्तायारे चेय नोचरित्तायारे चेव ३। नो
पुद्गलाधिकार होने से ही अब सूत्रकार उनके धर्मरूप शब्दादिकों का आत्तादि विशेषण सहित वर्णन करते हैं
'दुविहा सहा पण्णत्ता' इत्यादि।
टोकार्थ-शब्द दो प्रकार के कहे गये हैं एक आत्तशब्द और दूसरे अनात्तशब्द इसी पकार से वे इष्ट से लेकर यावत् मन आम तक दो दो प्रकार के होते हैं एसा जानना चाहिये।
इसी प्रकार से रूप आत्त और अनात्त के भेद से दो प्रकार के होते हैं इनके शेष प्रकार जो इष्ट से लगाकर मन आम तक हैं उनका भी कथन करना चाहिये इसी प्रकार से गंध, रस और स्पर्शो का भी कथन करना चाहिये अर्थात् एक एक में आत्तादिक ६-६ आलापक कहना चाहिये इस सत्र की व्याख्या स्पष्ट है ।मु०२७॥
પુનું વક્તવ્ય ચાલી રહ્યું છે, તેથી હવે સૂત્રકાર તેમના ધર્મરૂપ શબ્દાદિકનું આજ્ઞાદિ વિશેષણ સહિત વર્ણન કરે છે–
"दुविहा सद्दा पण्णत्ता" त्यहि
ટકાર્થ-શબ્દ બે પ્રકારના કહ્યા છે–(૧) આત્ત શબ્દ અને (૨) અનાન શબ્દ, એજ પ્રમાણે ઈષ્ટ, અનિષ્ટથી લઈને મન આમ, મન અનામ પર્યન્તના તેના બન્ને પ્રકારે પણ ઉપર મુજબ જ સમજવા.
એજ પ્રમાણે રૂપના પણ આત્ત, અનાત્તથી લઈને મન આમ, મનઃ અનામ પર્યન્તના બબ્બે પ્રકારનું કથન પણ સમજી લેવું. એજ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શેના ભેદનું કથન પણ સમજવું. એટલે કે પ્રત્યેકના વિષયમાં આરાદિક ૬-૬ આલાપક કહેવા જોઈએ. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ હેવાથી વધુ વિવેચન કર્યું નથી. છે સૂ. ૨૭ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧