________________
३५४
स्थानाङ्गसूत्रे नोइन्द्रियप्रत्यक्षमवधिज्ञानम् , सांप्रतमिन्द्रियप्रत्यक्षज्ञानमाह- दोहिं ठाणेहिं ' इत्यादि पञ्चमूत्री-द्वाभ्यां स्थानाभ्यामात्मा शब्दान् शृणोति । तदेव स्थानद्वयमाह देशेनापि-सर्वेणापि चेति । तत्र देशेन-एकश्रोत्रेण-द्वितीयस्योपघातात् शब्दान् श्रृणोति, तथा-सर्वेण-श्रोत्रद्वयेन चेति । यद्वा-देशेन-श्रोत्रेन्द्रियमाण, तथा सर्पण-संभिन्नश्रोतोलब्ध्यपेक्षया सर्वैरपीन्द्रियैः शब्दान् शृणोति १ । एवं चक्षुरिन्द्रियादिष्वपि विज्ञेयम् । नवरं जिहादेशस्य पक्षाघातादि रोगेणोपघाताद्देशेनास्वाकृत वैक्रियशरीर से युक्त नहीं होता है तब भी वह अपने अयधिज्ञान से अलोक आदि को जानता है और देखता है इस तरह नोइन्द्रियप्रत्यक्ष रूप जो अवधिज्ञान है उसके विषय में यह कहा है अब इन्द्रियजन्य जो प्रत्यक्षज्ञान है उस के विषय में सूत्रकार कहते हैं-" दोहिं ठाणेहिं " इत्यादि-यह पञ्चसूत्री है दो स्थानों द्वारा आत्मा शब्दादिको सुनता है वे दो स्थान इस प्रकार से हैं-एक देशरूप स्थान और दूसरा सर्वरूप स्थान एक कान के उपघात होने से शब्द को एक कान से सुनना यह देशरूप स्थान है तथा श्रोत्रद्वय से सुनना यह सर्वदेशरूप स्थान है अथया श्रोत्रेन्द्रिय मात्र के द्वारा जो आत्मा शब्दों को सुनता है वह एक देशरूप स्थान है तथा संभिन्नश्रोतोपलब्धि की अपेक्षा से सब ही इन्द्रियों से शन्दादिकों को जो सुनता है यह सर्वदेशरूप स्थान है इसी तरह का कथन चक्षु आदि इन्द्रियों के विषय में भी जानना चाहिये तश जब पक्षाघात से जिता का एक देश आधातित हो जाता અવધિજ્ઞાનથી અધે લોક આદિને જાણે છે અને દેખે છે. આ રીતે ઈન્દ્રિય પ્રત્યક્ષરૂપ જે અવધિજ્ઞાન છે તેના વિષયમાં આ કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ઈન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષજ્ઞાન છે તેને વિષે નીચે પ્રમાણે કહે છે –
"दोहिं ठाणेहि " त्याहि पांय सूत्री अडी मा५पामा माव्यां छे. मे સ્થા દ્વારા આત્મા શબ્દાદિકેને સાંભળે છે, તે બે સ્થાન નીચે પ્રમાણે છે.
(१) देश३५ ( म०३५) स्थान-मने (२) स५३५ स्थान. शर्ट में કાને અથડાય અને એક જ કાને સંભળાય તેને દેશરૂપ સ્થાનથી શ્રવણ થયેલું ગણાય છે. અને કાનથી શ્રવણ કરવું તેનું નામ સર્વદેશરૂપ સ્થાનથી શ્રવણ ગણાય છે, અથવા માત્ર શ્રોત્રેન્દ્રિય દ્વારા જ આત્મા જે શબ્દને સાંભળે છે, તેને એક દેશરૂપ સ્થાન કહે છે, તથા સંભિન્ન શ્રોતોપલબ્ધિની અપેક્ષાએ બધી જ ઇન્દ્રિયથી આત્મા શબ્દાદિ કેનું જે શ્રવણ કરે છે તેનું નામ સર્વ દેશરૂપ સ્થાન છે. આ પ્રકારનું કથન ચક્ષુ આદિ ઈન્દ્રિયેના વિષયમાં પણ સમજવું. તથા જ્યારે જીભનો એક ભાગ પક્ષઘાતથી નકામે થઈ જાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧