________________
३२२
स्थानासो न्तरं कामकम् , बाह्यं चौदारिकम् । तत्-अस्थिमांसशोणितस्नायुशिराबद्धं भवति । तत्र स्नायुः-अस्थिवन्धनी नाडी । शिरा तु सामान्या । एवं मनुष्याणामपि । 'विग्गहगइ० ' इत्यादि-विग्रहोवक्र', तत्प्रधानागतिः-विग्रहगतिः, तत्समापन्नानां नैरयिकाणां शरीरद्वयं भवति-तैजसं कामकं चेति । एवं निरन्तरम् अव्यवहितम् । आभ्यन्तर और बाहय ये दो शरीर होते हैं आभ्यन्तर में कार्मण शरीर होता है और बाहय में औदारिक शरीर होता है यहां पर भी औदारिक शरीर अस्थि मांस और शोणित से बद्ध होता है "पंचिंदिय" इत्यादि -जो पश्चेन्द्रिय तिर्यश्च हैं उनके भी आभ्यन्तर और बाहय शरीर होते हैं आभ्यन्तर में कार्मण शरीर और बाहय में औदारिक शरीर होता है यहां पर भी औदारिक शरीर अस्थि, मांस, शोणित, स्नायु और शिराओं से बद्ध होता है अस्थियों को बांधने वाली जो नाडी है वह स्नायु कहलाती है तथा सामान्य जो पीली २ नसें होती हैं ये शिरा कहलाती हैं "मणुस्सा वि एवं चेय" मनुष्य के भी इसी तरह से दो शरीर होते हैं “विग्गह" विग्रहगति मोडे सहित जो परभव के लिये जीय की गति होती है उसका नाम विग्रहगति है अथवा नवीन शरीर धारण करने के लिये जो गति होती है वह विग्रहगति है-इस विग्रहगति समापन्नक नैरयिकों के दो ही शरीर होते हैं एक तैजस शरीर અને ચતુરિન્દ્રિય માં પણ આવ્યન્તર અને બાહ્ય શરીરને સદ્ભાવ હોય છે. ત્યાં આભ્યન્તર શરીર કાર્મણ શરીર રૂપ અને બાહ્ય શરીર ઔદારિક શરીરરૂપ હોય છે. તેમનું ઔદાદિક શરીર પણ અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ (युत) डाय छे." पंचिंदिय" त्याह-पायन्द्रिय तिय याने ५५५ साक्ष्यन्त मन બાહ્ય શરીર હોય છે. આભ્યન્તર શરીર કાર્મણશરીરરૂપ અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. અહીં પણ ઔદારિક શરીર અસ્થિ, માંસ, શેણિત, નાયુઓ અને શિરાઓથી બદ્ધ હોય છે. અસ્થિઓને બાંધનારી જે નાડી હોય છે તેને સ્નાયુ કહે છે તથા સામાન્ય જે પીળી પીળી નસો હોય છે त शिराय छे. “ मणुस्सा वि एवं चेव" भनुष्यामा ५४ ४ ॥२॥ બે શરીરે હોય છે.
__“विगह " त्याहि-५२ममा गमन ४२ती मते नी २ मा સહિતની (વળાંક યુક્ત) ગતિ થાય છે તેને વિગ્રહગતિ કહે છે. અથવા નવીન શરીર ધારણ કરવાને માટે જે ગતિ થાય છે તેને વિગ્રહગતિ કહે છે. આ વિગ્રહગતિ સમાપન્નક નૈરયિકને બે જ શરીર હોય છે-(૧) તૈજસ અને (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧