SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ स्थानाङ्गसूत्रे समयः १० । 'दुविहा पुढवी०' इत्यारभ्य 'दुविहा दव्वा' इति पर्यन्तं षट् सूत्री । तत्र पृथिव्यादयः पञ्चस्थावराः परिणता अपरिणताः, इति द्विविधाः सन्ति । तत्र परिणताः स्वपरोभयकायशस्वैः परिणामान्तरमापादिताः अचित्तीभूता इत्यर्थः । अपरिणताः-तद्विपरीताः सचित्ता इत्यर्थः । परिणतापरिणतयोविशेष व्याख्या दशवैकालिकमूत्रे चतुर्थाध्ययनस्य मत्कृताचारमणिमञ्जूषायां टीकायां विलोकनीया १५ । 'दुविहा दवा' इत्यादि पष्ठं सूत्रम् । तत्र द्रवन्ति-नानाविधपर्यायान् प्राप्नुवन्तीति द्रव्याणि जीवपुद्गललक्षणानि। तानि द्विविधानि भवन्ति-परिणतानि, ___ इन छहों पर्याप्तियां की रचना का काल एक अन्तर्मुहूर्त का है इनमें आहारपर्याप्ति का काल एक ही समय का है " दुविहा पुढवी." यहां से लेकर " दुविहा व्या" तक षट्रसूत्री है ये पृथिवी आदिक पांच स्थावर परिणत और अपरिणत के भेद से भी दो प्रकार के हैं स्वकाय, परकाय और उभयकाय रूप शस्त्रों के द्वारा ये पांचों पृथिवीकायिक जीव जब परिणामान्तर को प्राप्त हो रहे हैं अर्थात् अचित्त हैं वे परिणत कहे गये हैं और जो ऐसे नहीं हैं वे अपरिणत सचित्त हैं परिणत और अपरिणत की विशेष व्याख्या दशवैकालिक सूत्र के ऊपर जो आचार चिन्तामणि मंजूषा नाम की टीका है उस में देख लेना चाहिये यह विषय वहां चतुर्थ अध्ययन में वर्णित हुआ है "दुविहा व्या" इत्यादि-अनेक प्रकार की उन २ पर्यायों को जो प्राप्त करते हैं वे द्रव्य हैं ऐसे चे द्रव्य આ છએ પર્યાતિને રચનાકાળ એક અન્તર્મુહૂર્તને હોય છે. તેમાંની मा.२ पतिन। 1 मे 1 समय छे. “ दुविहा पुढवी " महाथी २३ उशन “दुविहा दवा" ५तनी ५८सूत्री छे. ते पृथ्वीय ARE पांय પ્રકારના સ્થાવર જીના પરિણત અને અપરિણતના ભેદથી પણ બે પ્રકાર પડે છે. સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રો દ્વારા તે પાંચે પૃથ્વીકાયિક જીવ જ્યારે પરિણામાન્તરને (અન્ય પરિણામને) પ્રાપ્ત કરી રહ્યા હોય છે, એટલે કે જ્યારે તેઓ અચિત્ત હોય છે, ત્યારે તેમને પરિણત કહે છે જે જો આ પ્રકારના નથી, તેમને અપરિણત-સચિત્ત કહે છે. પરિણત અને અપરિણતની વિશેષ વ્યાખ્યા દશવૈકાલિક સૂત્રની ઉપર જે આચાર ચિંતામણી મંજૂષા નામની ટીકા મારા દ્વારા લખવામાં આવી છે તેમાંથી વાંચી લેવી. ત્યાં ચેથા અધ્યયનમાં આ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે. " दुविहा दव्वा" याहि. अने प्रा२नी ते ते पायान. २ प्रास કરતાં રહે છે, તે દ્રવ્ય છે. એવાં તે દ્રવ્ય દ્રવ્યજીવ અને પુદ્ગલરૂપ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy