________________
३०६
स्थानाङ्गसूत्रे स्थक्षीणकषाययातरागसंयमो द्विविधः प्रज्ञप्तस्तद्यथा-स्वयंवुद्धछद्मस्थक्षीणकषायवीतरागसंयमः, बुद्धबोधितछद्मस्थक्षीणकषायवीतरागसंयमश्चेति । तत्र स्वयम् आत्मनैव बुद्धा-तत्त्वं ज्ञातवान्-इति स्वयं बुद्धः-स चासौ, तस्य वा छद्मस्थक्षीणकषायवीतरागसंयमश्चेति, तथोक्तः । बुद्धेन आचार्यादिनाबोधिताबोधं प्राप्तः बुद्धबोधितः, स चासौ, तस्य वा छद्मस्थक्षीण पायवीतरागसंयमश्वेति तथोक्तः। 'सयंबुद्धे ' त्यादि-स्वयम्बुद्धछद्मस्थक्षीणकषायवीतरागसंयमः प्रथमाप्रथमसमयमाश्रित्य बोध्यः । 'अहवे' इत्यादि-अथवा प्रकारान्तरेण चरमसमयाचरमसमय माश्रित्य च सूत्रं वाच्यम् । 'बुद्ध बोहिय ' इत्यादि-बुद्धबोधितछद्मस्थक्षीणकषायकेवली क्षीणकषाय वीतराग संयम है “छउमत्थे " इत्यादि - छद्मस्थ क्षीणकषाय वीतराग संयम-छमस्थ क्षीणकषायवाले वीतराग का संयम भी दो प्रकार का होता है, एक स्वयंबुद्ध छद्मस्थ क्षीणकषाय वीतराग संयम और दूसरा बुद्धबोधित छद्मस्थ क्षीण कषाय संयम इनमें जो अपने आप ही तत्त्वों को जान कर १२ चे गुणस्थानवाला वीतराग बना है ऐसे जीव का जो संयम है वह स्वयं बुद्ध छमस्थ क्षीणकषाय वीतराग संयम है तथा जो आचार्य आदि के द्वारा बोध को प्राप्त करके १२ - गुणस्थानवाला वीतराग बना है उसका जो संयम है वह वुद्धबोधित छद्मस्थ क्षीणकषाय वीतराग संपम है " स्वयंबुद्ध " इत्यादि । स्वयंयुद्ध छमस्थ क्षीणकषाय वीतराग संयम प्रथम अप्रथम समय की अपेक्षा लेकर अथवा चरम समय अचरम समयकी अपेक्षा लेकर के दो प्रकार का कहा गया है इसी तरह से बुद्धयोधित छद्मस्थ क्षीणकषाय वीतराग
છદ્રસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ-છદ્રસ્થ ક્ષીણ કષાયવાળા વીતરાગને સંયમ–પણ બે પ્રકારને કહ્યો છે–(૧) સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ અને (૨) બુદ્ધ બંધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ.
પિતાની જાતે જ તને જાણીને૧૨ માં ગુણસ્થાનવર્સી વીતરાગ બનેલા જીવને જે સંયમ છે તેને સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે છે. તથા આચાર્ય આદિના ઉપદેશ દ્વારા બંધ પ્રાપ્ત કરીને જે જીવ ૧૨ માં ગુણસ્થાનવર્તી વીતરાગ બન્યું છે, તેને જે સંયમ છે તેને બુદ્ધબેધિત છદ્મસ્થ ક્ષણ કષાય વીતરાગ સંયમ કહે છે.
" स्वयंबुद्ध " त्याहि. स्वयंभुद्ध छस्थ क्षीण उपाय पीत।। सयभना પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે ભેદ કહ્યા છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તેના બે ભેદ કહ્યા છે, એ જ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧