________________
सुघा टीका स्था० १ उ० १ सू० २ आत्मन एकत्यनिरूपणम्
भगवता यदाख्यातं तदधुना प्रोच्यते, तत्र सकलपदार्थानां सम्यग्मिथ्या. ज्ञानश्रद्धानानुष्ठानविषयीकरणेन उपयोगपापणादात्मनः सकलपदार्थापेक्षया प्राधान्यमतस्तमादौ निरूपयितुमाह
मूलम्-एगे आया ॥ सू० ॥२॥ छया-एक आत्मा ॥ सू० ॥ २॥ व्याख्या-'एगे आया' इत्यादि
आत्मा अतति-संततं जानातीति आत्मा जीवः, अत धातोर्गत्यर्थत्याद् गत्यर्थानां च ज्ञानार्थत्वात् । जीवस्य उपयोगलक्षणत्वात् सिद्धसंसारीत्यवस्था ___ अथवा-“आउसं तेणं" की संस्कृत छाया “आजुषमाणेण" ऐसी जब की जाती है-तब विनयमर्यादा को लेकर गुरु की सेवा करते हुए मुझे भगवान् से इस प्रकार कहा गया है यह आत्मादिक पदार्थों का एकत्यादिरूप से प्रतिपादन किया गया है । (११) ।। सू० १॥
भगवान ने जो कहा है वह अब प्रकाशित किया जाता है इसमें सब से प्रथम आत्मा का निरूपण किया जाता है क्यों कि आत्मा ही सफलपदार्थों के सम्यग्ज्ञान, मिथ्याज्ञान, सम्यक् श्रद्धा, मिथ्या श्रद्धा, सम्यक् अनुष्ठान और मिथ्या अनुष्ठानों का विषय होता है और इन्हीं क्रियाओं से वह अपनी और उपयुक्त किया जाता है इस तरह सकलपदार्थों की अपेक्षा उसमें प्रधानता आ जाती है
अथवा-“ आउसं तेण" नी सस्कृत छाया " आजुषमाणेण" ५y થાય છે. ત્યારે આ સૂત્રને આ પ્રમાણે અર્થ થાય-“ ત્યારે વિનયમર્યાદાપૂર્વક ગુરુની સેવા કરતાં એવા મને ભગવાન દ્વારા આ પ્રમાણે કહેવામાં આવ્યું છે એટલે કે હું જ્યારે ભગવાન મહાવીરની સેવા કરતું હતું, ત્યારે ભગવાન દ્વારા આત્માદિક પદાર્થોનું એકત્વાદિરૂપે મારી સમક્ષ પ્રતિપાદન કરવામાં मायु तु. ॥११॥ सू०१ ॥
ભગવાન મહાવીરે સુધર્મા સ્વામીને જે ધર્મતત્ત્વ સમજાવ્યું હતું, તે હવે પ્રકટ કરવામાં આવે છે–તેમાં સૌથી પહેલાં તે આત્માનું નિરૂપણ કરવામાં આવે છે, કારણ કે આત્મા જ સમસ્ત પદાર્થોના સમજ્ઞાન, મિથ્યાજ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, સમ્યફ અનુષ્ઠાન અને મિથ્યા અનુષ્ઠાનને વિષય હોય છે અને એજ ક્રિયાઓથી તે પિતાની તરફ ઉપયુક્ત કરાય છેઆ રીતે બધાં પદાર્થો કરતાં આત્મામાં પ્રધાનતા રહેલી જણાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૧