________________
सुधा टीका स्था० २ उ० १ सू० १५ ज्ञानद्वयनिरूपणम्
२९१
नोकेवलज्ञानं द्विविधं प्रप्तम् । तद् यथा - अवधिज्ञानं चैत्र, मनः पर्यवज्ञानं चैव । अवधिज्ञानं द्विविधं प्रज्ञप्तम् । तद् यथा भवप्रत्यकिं चैत्र, क्षायोपशमिकं
1
इस पूर्वोक्त कथन का सारांश ऐसा है कि इन्द्रिय और मन की सहायता के बिना जो केवल आत्मामात्र की सहायता से निर्मल ज्ञान होता है वह प्रत्यक्षज्ञान है, ऐसा वह प्रत्यक्षज्ञान सकल प्रत्यक्ष और देशप्रत्यक्ष के भेद से दो प्रकार का कहा गया है प्रत्यक्ष में यह सक लता और विकलता का जो कथन है वह केवल विषय की अपेक्षा से ही कहा गया है त्रयोदश गुणस्थानवर्ती सयोगी केवली जीवन्मुक्त जीव का जो केवलज्ञान है, वह सयोगी भवस्थ केवलीका केवलज्ञान है और जो चौदहवे गुणस्थानवर्ती जीव का केवलज्ञान है वह अयोगी भवस्थ का केवलज्ञान है केवलज्ञान प्राप्तकर के भी जो अभी तक परमोदारिक शरीर में वर्तमान हैं वे भवस्थ केवली हैं ऐसे भवस्थकेवली १३ वें और १४ वे गुणस्थानवर्ती जीव ही होते हैं, योग जिनको वर्तमान होता है वे सयोगी भवस्थकेवली और योग जिनको नहीं है वे अयोगी भवस्थकेवली हैं इन्हीं दो के केवलज्ञान को लेकर पूर्वोक्तरूप से यह विचार किया गया है " नोकेवलनाणे दुविहे पण्णत्ते " नो केवलज्ञान से यहां देशप्रत्यक्ष लिया गया है वह विकलप्रत्यक्ष रूप नोकेवलज्ञान दो प्रकार
આ સમસ્ત પૂર્વોક્ત કથનના ભાવા નીચે પ્રમાણે છે–ઇન્દ્રિય અને મનની સહાયતા વિના, માત્ર આત્માની સહાયતાથી જે નિમળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. તે જ્ઞાનને સકલ પ્રત્યક્ષ અને વિકલ પ્રત્ય ક્ષના ભેદથી એ પ્રકારનું કહ્યુ' છે. પ્રત્યક્ષમાં આ સકલતા અને વિકલતાનું જે કથન થયું છે તે કેવળ વિષયની અપેક્ષાએ જ થયું છે. તેરમાં ગુણસ્થાનવી સયેાગી કેવલી જીવનમુક્ત જીવનું જે કેવળજ્ઞાન છે તેને સયાગી ભવસ્થ કૈવબીનું કેવળજ્ઞાન કહે છે અને ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવતું જે કેવળજ્ઞાન છે તેને અચેાગી ભવસ્થનું કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ પણ જે જીવ પરમેાદારિક શરીરમાં વિદ્યમાન રહે છે, એવા જીને ભવસ્થ કેવલી કહે છે. ૧૩ માં અને ૧૪ માં ગુરુસ્થાનવત્ જીવા જ એવાં ભવસ્થ કેવલી હાઈ શકે છે. જેમના ચેાગ મેાજુદ હાય છે એવાં કેવલીને સચેાગી ભવસ્થ કેવલી કહે છે અને જેમના ચેાગ માજુદ નથી એવાં કેવલીને અયેાગી ભવસ્થ કેવલી કહે છે એ બન્નેના કેવળજ્ઞાનની અપેક્ષાએ પૂર્વોક્ત રૂપે આ વિચાર કરવામાં भाव्यो छे. “ नो केवलनाणे दुविहे पण्णत्ते " " नो वणज्ञान " भेटले सही
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧