SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ स्थानाङ्गसूत्रे नलक्षणः, तथा-परिग्रहः- परिगृह्यते इति परिग्रहः धनधान्यादिरूपः । स चैत्रम् - धनम् १, धान्यम् २, क्षेत्रम् ३, वास्तु ४, रूप्यम् ५, सुवर्णम् ६, कुप्यम् ७, द्विपदः ८, चतुष्पदच ९, इति नवविधः । यावद् आरम्भं परिग्रहं चानर्थमूलं न जानाति नापि प्रत्याख्याति तावत् के बलिप्ररूपितं धर्म श्रोतुमपि न शक्नोतीति भावः । स्थाने अपरिज्ञाय आत्मा केवलां शुद्धां बोधि-दर्शनं सम्यक्त्वमित्यर्थः, नो-नैव बुध्यते - अनुभवति । ते द्वे स्थाने के इत्याशङ्क्याह - ' तं जहा ' उसका नाम आरम्भ है तथा जो सब ओर से ग्रहण किया जाता है वह परिग्रह है ऐसा यह परिग्रह धनधान्यरूप कहा गया है । जैसे - धन १ घृतगुड़ादि, धान्य २, क्षेत्र ३, वास्तु ४, रूप्य ५, सुवर्ण ६, कुछ ७, द्विपद ८ और चतुष्पद ९ यह नौ प्रकार का वाह्य परिग्रह है जब तक आत्मा आरम्भ और परिग्रह को अनर्थका मूल नहीं जानता है और जब तक उसका प्रत्याख्यान नहीं करता है तब तक वह केवल प्रज्ञप्त धर्म को सुनने के योग्य नहीं हो सकता है इसी तरहसे आत्मा जब तक ज्ञपरिज्ञासे इन दोनों स्थानों को नहीं जान लेता है और प्रत्याख्यान परिज्ञासे इनका परित्याग नहीं कर देता है तब तक वह शुद्ध बोधिका सम्यक्त्वका अनुभव नहीं कर सकता है। इसी तरह से इन आरम्भ परिग्रहरूप दो स्थानों को आत्मा ज्ञ परिज्ञा से जबतक नहीं जान लेता है और प्रत्याख्यान परिज्ञा से जब પ્રવૃત્તિ થાય છે તેને આરંભ કહે છે. ચારે તરફથી જે કેાઇ વસ્તુ મળે તેને ગ્રહણ કરીને તેના સ ́ગ્રહુ કરવાની પ્રવૃત્તિને પરિગ્રડ કહે છે. આ પરિગ્રહ ધનધાન્યાદ્રિના સંગ્રહરૂપ હાય છે. પરિગ્રહ નવ પ્રકારના કહ્યો છે (૧) ધન, (२):धी, गोण, अनाज आदि धान्य, (3) क्षेत्र, (४) वास्तु, धर ( ५ ) यांही, (६) सुत्रर्थ, (७) मुख्य (तांशु ), (८) द्विपः भने (६) अतुष्यह भी नव अारना ખાદ્યપરિગ્રહા છે. જ્યાં સુધી આત્મા આરભ અને પરિગ્રહને અનના મૂળ રૂપ માનતા નથી, અને જ્યાં સુધી તે કૈવલ પ્રશ્ન ધર્મનું શ્રવણ કરવાને ચેાગ્ય ખનતે નથી. ત્યાં સુધી તે કેત્રલિ પ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કરવાને ચે.ગ્ય ખનતાનથી, આ રીતે આત્મા જ્યાં સુધી જ્ઞ પરિજ્ઞાથી આ અને સ્થાને જાણી લેતા નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમના ત્યાગ કરતા નથી ત્યાં સુધી તે શુદ્ધ એધિના ( સમ્યકત્વના) અનુભવ કરી શકતા નથી. એજ પ્રમાણે તે આરંભ અને પરિગ્રહરૂપ એ સ્થાનાને આત્મા જ્ઞ પરિજ્ઞાથી જ્યાં સુધી જાણી લેતા નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જ્યાં સુધી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy