________________
सुधा टीका स्था०२ उ० १ सू०७ ज्ञानक्रियापूर्व कमोक्षनिरूपणम् २५७ ज्ञानमपि मोक्षस्य, तथा तदन्तरालवर्तिनां च ज्ञेयपरिच्छेदरागादिनिग्रहादीनां कारणं भविष्यति ? । किञ्च-यत् खलु मन्त्रानुस्मरणमात्रेण विषभक्षणं, तथा नभोगमनादिकं चानेकविधं कार्य दृश्यते तदपि ज्ञानमात्रस्यैव फलम् । यथा चैतद् लौकिकं दृष्टं फलं ज्ञानस्य दृश्यते तथैव लोकोत्तरंमोक्षरूपदृष्टमपि फलमनुमीयते ? इति।
अत्रोच्यते-'ज्ञानमेव प्रधान, ज्ञानमेव चैकं कारणं, नतु क्रिया' इति यदुक्त तन्न युक्तम् , ज्ञानाद्धिक्रिया भवति, ततश्चेष्टफलप्राप्तिः, अतो द्वयमपि कारणं मन्तव्यम् । ज्ञानमात्रस्य कारणत्वे क्रियायाः ज्ञानफलत्वेन कल्पनं व्यर्थम्, भववही मृत्ति का तदनन्तरालवी पिण्ड, शिविर, स्थास, कोश और कुशलादिकों का भी कारण होता ही है उसी प्रकार से ज्ञान जब मोक्ष का कारण होता है तब वह तदन्तरालवी ज्ञेयपरिच्छेदों का और रागादि निग्रहों का भी कारण हो जायगा किञ्च-मंत्र के अनुस्मरण मात्र से विष का उतरना रूप फल तथा आकाश गमनादिरूप अनेकविध कार्य जैसे देखे जाते हैं तो वे ज्ञानमात्र के ही फल होते हैं तो जैसा यह ज्ञान का लौकिक दृष्ट फल प्रतीत होता है उसी तरह से लोकोत्तर जो मोक्षरूप अदृष्ट फल है वह भी ज्ञान का ही फल है ऐसा अनुमान से प्रतीत हो जाता है। ____ उ.-"ज्ञान ही प्रधान है ज्ञान ही एक कारण है क्रिया कारण नहीं है" ऐसा जो कहा गया है वह युक्ति युक्त नहीं कहा गया है क्यों कि ज्ञान से क्रिया होती है क्रिया से इष्टफल की प्राप्ति होती है इसलिये दोनों में कारणता माननी चाहिये यदि ज्ञानपात्र को कारण
કોશ અને કુશૂલાદિકની રચનામાં પણ કારણભૂત હોય છે, એ જ પ્રમાણે જ્ઞાનમોક્ષને માટે કારણભૂત હોય તે વચગાળાના ય પરિચ્છેદોનું અને રાગાદિકેના નિગ્રહનું કારણ હોવું જ જોઈએ. વળી મંત્રના અનુસરણ માત્રથી વિષ ઉતરી જવારૂપ ફળ તથા આકાશગમન આદિ રૂપ અનેક પ્રકારનાં કાર્ય જે જેવામાં આવે છે, તે જ્ઞાનમાત્રના ફલસ્વરૂપ જ હોય છે. તે એ જ્ઞાનનું જેવું લૌકિક ફળ પ્રતીત થાય છે એવું જ લકત્તર–મોક્ષ પ્રાપ્તિરૂપ અદષ્ટ ફળ પણ હોવું જ જોઈએ, તેને પણ જ્ઞાનના ફળસ્વરૂપ માનવામાં શું વાંધો છે?
ઉત્તર–“જ્ઞાન જ પ્રધાન છે, જ્ઞાન જ એક કારણ છે-ક્રિયા કારણ નથી.” આ પ્રકારનું કથન યુક્તિયુક્ત નથી, કારણ કે જ્ઞાનથી ક્રિયા થાય છે અને ક્રિયાથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે, તેથી બનેમાં કારણુતા માનવી જોઈએ. જે જ્ઞાનમાત્રને કારણે માનવામાં આવે, તે જ્ઞાનના ફલરૂપ ક્રિયા છે એવું थ३३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧