SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे टीका-'सुयं मे' इत्यादि। 'अउसं ' इति-आयुष्मन्-आयुर्जीवितं, तत् संयममयत्वेन प्रशस्तमस्त्यस्येति आयुष्मान् , तत्संबुद्धौ, हे आयुष्मन् ! जम्बूः । मया श्रुतम् श्रोत्रेन्द्रियोपयोगपूर्वक सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-१ सूत्रार्थ-(आउस ) हे आयुष्मन् जम्बू (मे सुयं) मैंने सुना है जो (तेणं भगवया एवमक्खायं) उन भगवान् ने ऐसा कहा है। ____टीकार्थ-"आउसं" शब्द का अर्थ “अयुष्मन् " है और यह सम्बोधनके एकवचन में प्रयुक्त हुआ है जम्बूस्वामी को आयुष्मन् शब्द द्वारा सुधर्मास्वामी ने इसलिये कहा गया है कि संयममय होने से उनका आयु-जीवन प्रशस्त था " सुयं " शब्द के प्रयोग से सुधर्मस्वामी ने यह प्रकट किया है कि भगवान के समीप जो मैंने सुना है वह श्रोत्रेन्द्रियोपयोग पूर्वक ही सुना है इसके सुनते समय अनुपयोग अवस्था का परिहार हो जाने से उनके द्वारा कथित अर्थ को यथावत् मैंने हृदय में धारण किया है इस से " जो मैं तुम से कह रहा हूँ वह स्वकपोलकल्पित नहीं कह रहा हूं किन्तु प्रभु से जो सुना है वही तुम से कह रहा हूँ" ऐसा होने के कारण इस कथन में स्वतः प्रमाणता का समुद्भावन किया है “ तेन" शब्द के द्वारा यह समझाया गया है " सुयं मे आउसं ! तेण भगवया एवमक्खायं ॥ २ ॥ सूत्रा--(आउस) मायुष्मन् ! ( मे सुय तेण भगवया एव. मक्खायं) ते सगवान (भगवान महावीरे) मा प्रमाण युछे,ते में (पाते ) समतुं छे. साथ-“ आउस" मेटले “ आयुष्मन् " 21 Av४ मा समाधनना એક વચનમાં વપરાયેલ છે. સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને આયુશ્મન શબ્દ દ્વારા એ કારણે સંબોધ્યા છે કે તેઓ સંયમમય હોવાથી તેમનું આયુ-(જીવન) प्रशस्त तु. ( सुयं) शहना प्रयास द्वारा सुधा स्वामी से पात se કરી છે કે ભગવાન મહાવીરની સમીપે પિતે જે સાંભળ્યું છે તે કન્દ્રિયના ઉપગપૂર્વક જ સાંભળ્યું છે. તેને શ્રવણ કરતી વખતે અનુપગ અવસ્થાને પરિત્યાગ થઈ જવાથી તેમના દ્વારા પ્રતિપાદિત અર્થને મેં યથાર્થ રૂપે હદ. યમાં ઉતારેલ છે. તેથી “હું તમને જે કહી રહ્યો છું, તે કોઈ કલકલ્પિત વાત કહી રહ્યો નથી, પરંતુ પ્રભુના મુખારવિંદમાંથી નીકળેલાં જે વચને મેં સાંભળ્યા છે, એજ કહી રહ્યો છું. ” સ્વયં ભગવાને કહેલી હોવાથી આ વાત આપોઆપ પ્રમાણભૂત બની જાય છે તેને બીજાં કોઈ પ્રમાણની જરૂર રહેતી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy