SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० २ उ० १ सू०५ भावगीयां प्रसन्नचन्द्रराजर्षिदृष्टान्तः २४१ मानेन, रागद्वेषविषमविषधरभुजगमग्रसितेन, ज्ञानावरणीयाद्यष्टविधर्मरज्जुभिः प्रत्यात्मप्रदेशं प्रतिनिबद्धेन चतुर्गतिकसंसारभयभीतेन प्राणित्राणकारकं सकलकल्याणधारकं भवजलधितारकं सकलदुःखहारकं सिद्धिपददायकं शिवसुखविधायकं संयमशरणमुपगत्य चारित्रमोहनीयोदयेन चारित्रतः पराङ्मुखीभूय, महाव्रतमुख्यं प्राणातिपातविरमणाख्यं प्रथमत्रतं विराधितम् । एवं शुभाध्यवसायेन प्रसन्नचन्द्रराजर्षिदुरितकारिणं स्वात्मानं निन्दन मनसैव पूर्वकर्माणि शपयति स्म । द्वेष रूप उग्र जहरीले सो के अभेद ज्ञान रूप जहर से प्रत्येक गति में मूच्छित हुआ हूँ मेरी आत्मा का कोई भी प्रदेश ऐसा नहीं बचा कि जो ज्ञानावरणीय आदि रूप कौरज्जु से कस कर न बंधा हो अब किसी भी तरह से यदि मैं भय से भीत बना हूँ और प्राणित्राण कारक सक लकल्याण धारक भवजलधितारक सकलदुःखहारक, सिद्धिपद दायक और शिवसुख विधायक संयम रूप महल की छत्रछाया में आ पहुँचा हूँ, तो ऐसी स्थिति में जो मैंने चारित्र मोहनीय कर्म के उदय से इस गृहीत चारित्र से इस प्रकार के दुर्विकल्पों के वशवर्ती होकर जो यह पराङ्मुखता अपनाई है वह मेरे द्वारा एक भयङ्कर अपराध हुआ है इससे मेरे आत्मशोधन को एक बहुत बड़ी ठेस पहुँची है उसकी सर्व प्रथम सीढी रूप प्राणातिपात विरमणव्रत इससे ढह गया है-ध्वस्त हो चुका है हां मुझ अज्ञानी ने यह क्या कर डाला इस प्रकार आत्म गहीं रूप शुभध्यानाध्यवसाय से प्रसन्नचन्द्र राजऋषि ने पापके चक्कर में ઝેરી સર્પોના અભેદ જ્ઞાનરૂપ વિષથી હું પ્રત્યેક ગતિમાં મૂછિત થયે છું. મારા આત્માને કઈ પણ પ્રદેશ એ નથી કે જે જ્ઞાનાવરણીય આદિ કર્મ રજૂ વડે કસીને બાંધ્યું ન હોય. હવે સંસારના ભયથી વ્યાકુળ થઈને હું સકળ કલ્યાણધારક, ભવજલધિકારક, સકળ દુઃખહારક, સિદ્ધપદદાયક, અને શિવસુખ વિધાયક સંયમરૂપ મહેલની છત્રછાયામાં આવી પહોંચે છું. તે એવી સ્થિતિમાં, ચારિત્રમેહનીય કર્મના ઉદયથી આ દુર્વિકલપને આધીન થઈને મેં જે ચારિત્રની આરાધનામાંથી પરાગમુખ થવાની ક્રિયા કરી છે તે મારા દ્વારા એક ભયંકર અપરાધ થઈ ગયા છે, તેને લીધે મારા આત્માની શુદ્ધિમાં મેટે અવરોધ ઊભો થયો છે તેના પ્રથમ પગથિયારૂપ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું તેના દ્વારા ખંડન (ધ્વસ) થઈ ગયું છે. મેં અજ્ઞાનીએ આ કે મહા અનર્થ કરી નાખે છે! ” આ પ્રમાણે આત્મગહ રૂપ શુભ ઇયાનાધ્યવસાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy