SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १९० स्थानाङ्गसत्रे द्विप्रदेशादयः जघन्यपदेशाः, जघन्यप्रदेशाः सन्त्येषाम् इति जघन्यप्रदेशिनस्त एव जघन्यप्रदेशिकास्तेषां तथाभूतानां स्कन्धानां - द्वयणुकादीनां वर्गणा एका । जघन्यप्रदेशिका इति सर्वधनादेराकृतिगणत्वादिन्प्रत्ययः । तथा-उत्कर्षप्रदेशिकानाम्-उत्कर्षा =उत्कृष्टसंख्यकाः-परमानन्ता इति यावत् प्रदेशाः अणयो येषां ते उत्कर्षपदेशिकाः, तेषां तथाभूतानां स्कन्धानां वर्गणा एका । एतेषां यद्यप्यनन्ता वर्गणाः सन्ति, तथापि अजघन्योत्कर्ष शब्देन व्यवह्रियमाणत्वाद् वर्गणैकत्वं बोध्यमिति । एवम् अनेन प्रकारेणैव जघन्यावगाहनकानाम् अवगाहन्ते-तिष्ठन्ति पुद्गला यस्यां सा-अवगाहना=क्षेत्रप्रदेशरूपा, जघन्या सर्वस्तोका अवगाहना येषां जघन्यावगाहकाः एकप्रदेशावगाढास्तेषां पुद्गलानां वर्गणा एका । तथा-उत्कइत्यादि जघन्य प्रदेशवाले स्कन्धों की वर्गणा एक है सब से कम प्रदेशों का नाम जघन्य प्रदेश है ऐसे जघन्य प्रदेश द्विप्रदेश आदि रूप होते हैं ऐसे जघन्य प्रदेश जिन स्कन्धों में होते हैं वे जघन्य प्रदेशिक या जघन्यप्रदेशी स्कन्ध हैं ऐसे उन जघन्य प्रदेशी स्कन्धों की दयणुकादिक स्कन्धों की वर्गणा एक होती है तथा जो उत्कृष्ट प्रदेशों अणुओं वाले स्कन्ध हैं उन स्कन्धों की वर्गणा भी एक है तथा जो स्कन्ध अजघन्योस्कृष्ट प्रदेशवाले हैं-मध्य स्कन्ध रूप हैं उन स्कंधों की भी वर्गणा एक है यद्यपि इन मध्यम स्कन्धों की वर्गणाएं अनन्त होती हैं फिर भी ये अजघन्योत्कर्षशब्द से व्यवहियमाण-वाच्य हाती हैं इसलिये इनमें एकता कही गई है इसी तरह से जो पुद्गल स्कन्ध जघन्य अवगाहनायाले हैं अर्थात् एक प्रदेशाचगाही हैं उनकी भी वर्गणा एक होती है जिसमें पुद्गल रहते हैं उसका नाम अवगाहना है यह अवगाहना क्षेत्र प्रदेशरूप સૌથી ઓછાં પ્રદેશને જઘન્યપ્રદેશ કહે છે એવાં જઘન્યપ્રદેશ ક્રિપ્રદેશ આદિ રૂપ હોય છે. એવાં જધન્ય પ્રદેશ જે કામાં હોય છે, તે સ્કને જઘન્યપ્રદે. શિક અથવા જઘન્યપદેશી સ્કન્ધા કહે છે એવાં તે જઘન્યપ્રદેશી સ્કની બે આદિ અણુવાળા સ્કર્ધની વર્ગણામાં એક હોય છે. તથા ઉત્કૃષ્ટ પ્રદેશેવાળા સ્કંધની વર્ગણું પણ એક હોય છે.તથા જે સ્કંધે અજઘન્યકુષ્ય પ્રદેશવાળા હોય છે. એટલે કે મધ્યમ સકંધરૂપ હોય છે, તે સ્કંધેની વર્ગણ પણ એક હોય છે જે કે તે મધ્યમ સ્કંધની વર્ગણુઓ અનંત હોય છે, છતાં પણ તે અજઘન્યત્કર્ષ શબ્દથી વ્યવહિયમાણ (વા) થાય છે. તેથી તેમાં એકતા કહેવામાં આવી છે એજ પ્રમાણે જે પુલ સ્કધ જઘન્ય અવગાહનાવાળા છે-એટલે કે એક પ્રદેશાવગાહી છે તેમની પણ એક વગણું હોય છે. જેમાં પુલે રહે તેનું નામ અવગાહના છે. તે અવગાહના ક્ષેત્રપ્રદેશરૂપ હોય છે. જેમની આવ શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy