SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे गृह्यन्ते, तेषां प्रत्येक वर्गणा एका बोध्या । तथा-असंख्येयगुणकालकानां पुद्गलानां वर्गणा एका । तथा-अनंतगुणकालकानां पुद्गलानां वर्गणा एका । एवम् एकगुणनीलादिप्रभृत्यनन्तगुणनीलादि पर्यन्तानां वर्णात्मकानां पुद्लानाम् , एकगुणसुरभिगन्धाधनन्तगुणसुरभिगन्धपर्यन्तानाम् , एकगुणदुभिगन्धाधनन्तगुणदुरभिगन्धपर्यन्तानां च गन्धात्मकानां पुद्गलानाम् , एकगुणतिक्तादिप्रभृत्यनन्तगुणतिक्तोदिपर्यन्तानां रसात्मकानां पुद्गलानाम् , तथा-एकगुणकठिनादिप्रभृत्यनन्तगुणकठिनादि पर्यन्तानां स्पर्शात्मकानां पुद्गलानां च प्रत्येकम् एकैका वर्गणा । अमुमेवार्थमाह सूत्रकारःपुद्गल से लेकर संख्यातगुणे काले रूपवाले तकके पुद्गल ग्रहण किये गये हैं। सो इन पुद्गलों में से प्रत्येक द्विगुने तिगुने आदि संख्यातगुने कृष्णवर्णवाले पुद्गलों की वर्गणा एक २ है तथा असंख्यातगुणित कृष्णवर्णवाले पुद्गलों की भी वर्गणा एक है इसी तरह से अनन्तगुणित कृष्णवर्णवाले पुद्गलों की वर्गणा एक है तथा इसी प्रकार से एक गुने नीलादि से लगाकर अनन्तगुने नीलादि तक के वर्णवाले पुगलों की प्रत्येक की वर्गणा एक २ है एक गुने सुरमिगन्ध से लेकर अनन्तगुने सुरभिगन्ध तकके गंधवाले पुद्गलोंकी वर्गणा भी प्रत्येक की एकर है एक गुने तिक्तरससे लेकर अनन्तगुने तिक्त (तीखा) रस तकके रसगुणवाले पुद्गलोंकी प्रत्येक की वर्गणा एक २ है तथा एक गुने कठिन आदि स्पर्श से लेकर अनन्तगुने कठिनादि स्पर्शवाले पुद्गलों की प्रत्येक की वर्गणा एक २ है કરવામાં આવેલ છે. તે પ્રત્યેક પ્રકારના કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલેની તથા અસં. ખ્યાત ગણા કૃષ્ણવર્ણવાળાં પુલની વર્ગણ એક એક જ હોય છે એમ સમજવું. એ જ પ્રમાણે અનન્તગુણિત કૃષ્ણતાવાળાં પુલેની વર્ગણામાં પણ એકત્વ સમજવું. જોઈએ. એ જ પ્રમાણે એક ગુણિતથી લઈને અનન્તગુણિત પર્યન્તના નીલાદિ વર્ણવાળાં પ્રત્યેક પ્રકારના પલેની વર્ગનું એક એક હેય છે. આ રીતે લેહિત, પીત અને શુકલવર્ણવાળાં પુલની વગણ વિષે પણ સમજવું. એક ગુણિત સુરભિગધથી લઈને અનન્તગુણિત પર્યન્તની સુરભિ. ગધવાળાં પ્રત્યેક પ્રકારના પુલેની વર્ગ પણ એક એક હોય છે. એક ગણિત તિક્ત રસથી લઈને અનત ગુણિત પર્યંતના તિક્તરસવાળા ફલેમાં– પ્રત્યેક પ્રકારના પુલની એક એક વર્ગનું હોય છે. એ જ પ્રમાણે અન્ય રસવાળાં પલેની વર્ગણ વિષે પણ સમજવું. એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યાના કઠણ સ્પર્શવાળાં પુલેની અપેક્ષાએ પ્રત્યેક પ્રકારના પુલની એક એક પણ હોય છે. બીજા સ્પર્શેની વગણના એકત્વનું પણ એજ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy