________________
सुधा टीका स्था० १ उ०१ सू० ५३ नारकादीनां वर्गणानिरूपणम् १८१ अयं भावः-यदा एकसमयेन एकादय उत्कर्षेण द्वात्रिंशत् सिध्यन्ति, तदा द्वितीयेऽपि द्वात्रिंशत् सिध्यन्ति। एवमेवतृतीयसमयादारभ्याष्टौ समयान् यावत् प्रत्येकं द्वात्रिंशद् द्वात्रिंशत् सिध्यन्ति । ततोऽग्रेऽवश्यमेवान्तरं भवति । पुनर्यदा त्रयस्त्रिंशत आरभ्य अष्टचत्वारिंशत् एकसमयेन सिध्यन्ति, तदा निरन्तरं सप्तसमयान् यावत् सिध्यन्ति । ततोऽवश्यमेवान्तरं भवति । पुनर्यदा एकसमयेन एकोनपश्चाशत आरभ्य यावत् पष्टिः सिध्यन्ति । तदा निरन्तरं षट् समयान् सिध्यन्ति । प्रत्येकसमये पष्टिः षष्टिः सिध्यन्ति । ततोऽन्तरं भवत्येव । ततो यदा पुनरेकसमयेन एकषष्टिमारभ्य द्विसप्ततिः सिध्यन्ति, तदाऽष्टमसमयावधि तावन्त एव सिध्यन्ति । ततः परमन्तरं ऐसा है कि जिस समय उत्कृष्टरूप में एक से लेकर ३२ तक सिद्ध एक समय में होते हैं तब द्वितीय समय में भी ३२ ही सिद्ध होते हैं इसी तरह से तृतीय समय तक से लेकर आठ समय तक प्रत्येक समय में ३२-३२ तक सिद्ध होते हैं इस के बाद अवश्य ही सिद्ध होने में अन्तर आजाता है बाद में जब में जब ३३ से लेकर ४८ तक सिद्ध होते हैं तब निरन्तर सात समय तक ३३ से लेकर ४८ तक ही सिद्ध होते हैं इसके बा अवश्य ही अन्तर व्यवधान हो जाता है फिर जब एक समय में ४९ से लेकर ६० तक सिद्ध होते हैं तब लगातार ६ समय तक ही इतने ही सिद्ध होते रहते हैं इसके बाद अवश्य ही अन्तर आ जाता है इसके बाद जब एक समय में सिद्ध होते हैं तब ६१ लेकर ७२ तक सिद्ध होते हैं तब अष्टम समय तक इतने ही सिद्ध होते हैं इसके बाद अवश्य ही अन्तर आ जाता है इस क्रम से वृद्धि होने से एक समय में ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે એક સમયમાં વધારેમાં વધારે ૩૨ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારપછીના બીજા સમયમાં પણ ૩૨ જ સિદ્ધ થાય છે, આ રીતે ત્રીજાથી આઠમાં સમય સુધીના પ્રત્યેક સમયમાં પણ ૩૨-૩૨ પર્યાતના સિદ્ધો જ થાય છે. ત્યારબાદ સિદ્ધો થવામાં અવશ્ય આંતરે પડી જાય છે. ત્યારબાદ્ય જ્યારે ૩૩ થી લઈને ૪૮ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારે નિરન્તર સાત સમય સુધી ૩૩ થી લઈને ૪૮ પર્યંતના જ સિદ્ધ થતાં રહે છે. ત્યાર બાદ અવશ્ય આંતરો પડી જાય છે. ત્યારબાદ જ્યારે એક સમયમાં ૪૯ થી થી લઈને ૬૦ સુધીના સિદ્ધ થવા માંડે છે, ત્યારે નિરન્તર છ સમય સુધી એટલાં જ સિદ્ધ થયા કરે છે, ત્યારબાદ અવશ્ય આંતરો પડી જાય છે. ત્યાર બાદ જ્યારે એક સમયમાં ૬૧ થી લઈને ૭૨ સુધીના સિદ્ધી થવા માંડે છે, ત્યારે આઠમાં સમય સુધી એટલાં જ સિદ્ધ થયા કરે છે, અને ત્યારબાદ અવશ્ય આંતરે પડે છે. આ કામે વૃદ્ધિ થતાં થતાં જ્યારે એક સમયમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧