________________
सुधा टीका स्था० १ उ० १ सू० ४८ सिद्धयादिनिरूपणम्
१२७
छाया - निर्मलकर जोवर्णा तुषारगोक्षीर हारसदृशवर्णा- इत्यादि यत् सिद्धिस्वरूपवर्णनं कृतं तन्न संगच्छेत, लोकाग्रस्यामूर्त्तत्वात् । तस्मादस्मिन् सूत्रे सिद्धिपदेन - पत्मारमारा पृथिव्येव बोध्या । सा च एका - एकत्वसंख्या विशिष्टा । द्रव्यातया पञ्चचत्वारिंशद्यो जनलक्षममाणस्कन्धस्यैक परिणामत्वात् सिद्धेरेकत्वम् । पर्यायार्थतया तु सिद्धेरनन्वत्वम् । अथवा - सिद्धिः - कृतकृत्यत्वं, लोकाग्रम्, अणिमादिका वा । एकत्वं च सामान्यतो बोध्यम् ।
गोक्खीरहारसविण्णा" कि सिद्धि निर्मल जल, तुषार, गोक्षीर, और हार के जैसी वर्णनवाली है संगत नहीं हो सकता है क्यों कि लोकाग्र अमूर्त होने से वर्ण सहित कैसे वर्णित किया जा सकता है क्यों कि लोक का अग्रभाग आकाश रूप है और आकाश को अमूर्त द्रव्य माना गया है अमूर्त का तात्पर्य होता है रूप रस गन्ध और स्पर्श इन पौन लिक गुणों से रहित होना अतः इस प्रकार का उसका वर्णन होने से यही मानना चाहिये कि ईषत्प्राग्भारा पृथिवी ही सिद्ध पद से यहां वाच्य हुई है । यह सिद्धि एकत्व संख्याविशिष्ट है क्यों कि द्रव्यार्थिक दृष्टि से यह सिद्ध रूप स्कन्ध एक परिणाम से परिणत हुआ ही माना गया है यद्यपि यह ईषत्प्राग्भारा पृथिवीरूप स्कन्ध ४५ लाख योजन प्रमाणवाला है फिर भी यह इस दृष्टि से भिन्न २ रूप से परिणत हुआ नहीं माना गया है अतः एक परिणाम से परिणत होने के कारण यह
वामां आवे तो " निम्मलद्गरयणत्रण्णा तुसार गोक्खीरहारसविण्णा " सिद्धि निर्माण, ज, तुषार, गोक्षीर भने हार नेवा पशुची छे. " આ વણુન સંગત લાગતું નથી, કારણ કે લેાકાગ્ર અમૂર્ત હોવાથી તેને વર્ણ યુક્ત કેવી રીતે કહી શકાય ? લેાકના અગ્રભાગ તે આકાશરૂપ છે અને આકાશને તા અમૂર્ત દ્રવ્ય માનવામાં આવ્યું છે, અમૂત દ્રવ્ય તે રૂપ, રસ ગધ અને સ્પર્શ, આ પૌદ્ગલિક ગુણૈાથી રહિત જ હાય છે. સિદ્ધિને નિળ જળ, તુષાર, ગાક્ષીર અને હાર જેવા વણુ વાળી કહેલી હાવાથી એ જ વાત માનવી પડશે કે ઇષપ્રાગ્ભારા પૃથ્વીજ અહીં સિદ્ધિપદ દ્વારા ગૃહીત થયેલ છે. તે સિદ્ધિ એક છે, કારણ કે દ્રવ્યાર્વિકનયની દૃષ્ટિએ આ સિદ્ધરૂપ સ્કન્ધ એક પરિણામથી પરિણત થયેલા માનવામાં આવ્યા છે. જો કે આ ઈષપ્રાગ્ભારા પૃથ્વીરૂપ સ્કન્સ ૪૫ લાખ ચેાજનપ્રમાણવાળા છે, છતાં પણ તે એક પરિણામથી પરિણત થયેલા હાપાથી ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલે માન્ય નથી. આ રીતે એક પરિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧