________________ 784 सूत्रकृताङ्गो तष उदकपेहालपुत्र श्रमण भगवान महावीर के समीप चातुर्याम धर्म के बदले पांच महाव्रतों वाले प्रतिक्रमण सहित धर्म को अंगीकार करके विचरने लगे। 'इति' शब्द समाप्ति का सूचक है। सुधर्मा स्वामी ने जम्बूस्वामी से कहा-हे जम्बू ! जैसा मैंने भगवान के मुख से सुना है वैसा ही तुम्हें कहता हूँ // 14 // जैनाचार्य जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालजीमहाराजकृत " सूत्रकृताङ्गसूत्र" की समयार्थयोधिनी व्याख्या के द्वित्तीय श्रुतस्कंध का सातवां अध्ययन समाप्त // 2-7 // તે પછી ઉદક પેઢાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવવાળા પ્રતિક્રમણ સહિત ધર્મને સ્વીકાર કરીને वियर खाया. 'इति' 254 समातिनो सूय छे. सुधमारवाभाये સ્વામીને કહ્યું–હે જ ન્યૂ ! મેં જે પ્રમાણે ભગવાનના મુખેથી સાંભળેલ છે, એજ પ્રમાણે તમને કહું છું. 14 જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થ બેધિની વ્યાખ્યાના બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન સમાપ્ત ાર-છા श्री सूत्रता सूत्र : 4