SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ७ उदक प्रति गौतमस्योत्तरः ७०९ थावर तार पञ्चायति' असा अपि पागा:-जीवाः कर्मबलात् स्थावरत्वाय प्रत्यायान्ति -सा अपि कदाचित् स्थावरा भवन्ति । 'थावर। वि पाणा तसनाए पञ्चायति' स्थावरा अपि प्राणाः कमवलात् त्रसत्वाय प्रत्यायान्ति । 'तसकायाओ विप्प. मुच्चमाणा थावरकायंसि उववज्जति' त्रसकायाद्विप्रमुच्यमानाः स्थावरकायेषूत्पद्यन्ते, आयुषः क्षये त्रसीयशरोरं विमुच्य नामकर्मोदयात्स्थावरकायं प्राप्नुः वन्तः स्थावरतां लभन्ते । 'थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति' स्थावरकायाद्विपमुच्यमानास्त्रसकाये-पद्यन्ते । तेसिं च णं तसकार्यसि उववन्नाणं ठाणमेयं अघत्तं' तेषां च खलु सकायेत्पन्नानां स्थानमेतद् अघात्यम् । यदा जीवाः ते त्रसकाये समुत्पद्यन्ते तदा ते-जीवाः प्रत्याख्यानवता पुरुषेण हन्तुमयोग्या भवन्ति । इति भो-उदक ! त्वया त्रसपदानन्तरं निवेश्यमानं भूतपदं प्रत्याख्यानाक्षरराशौ नितरान शोभते एव, किन्तु-शिष्टैर्यादृशं स्वरूपमुपवर्णितं तत्तथाऽस्मभ्यं रोचते॥ मू०७-७४।। -संसार के कर्माधीन प्राणी त्रस होकर स्थावर भी हो जाते हैं और स्थावर से प्रप्त भी हो जाते हैं । त्रसकाय को त्याग कर स्थावर काय में उत्पन्न हो जाते हैं अर्थात् आयुपूर्ण होने पर सशरीर को त्याग कर कर्मोदय से स्थावर काय को प्राप्त करते हैं, इसी प्रकार अनेक जीव स्थावर काय का त्याग करके त्रसकाय में उत्पन्न हो जाते हैं। जब स्थावर काय के जीव स काय में जन्म ले लेते है तो प्रत्याख्यान करने वाले पुरुष के लिए वे घात करने योग्य नहीं रहते हैं। अतएव हे आयुष्मन् उदक ! आप प्रत्याख्यान के पाठ में 'भूत' शब्द को जोड देने की जो बात कहते हैं, वह ठीक नहीं है। शिष्ट पुरुषों ने जैसे प्रत्या. ख्यान के स्वरूप का वर्णन किया है, वही हमें भी रुचता है ॥७॥ કમાધાન પ્રાણ ત્રસ થઈને સ્થાવર પણ થઈ જાય છે, અને સ્થાવરથી ત્રસ પણ થઈ જાય છે. ત્રસકાયનો ત્યાગ કરીને સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયા પછી ત્રસ શરીરને ત્યાગ કરીને સ્થાવરકાયને પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે અનેક જ સ્થાવરકાયને ત્યાગ કરીને ત્રણ કાયમાં ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે સ્થાવર કાયના જીવે ત્રસકાયમાં જન્મ લઈ લે છે, તો પ્રત્યાખ્યાન કરવાવાળા પુરૂષના માટે તેઓ ઘાત કરવા ગ્ય રહેતા નથી તેથી જ તે આયુશ્મન ઉદક! આપ પ્રત્યાખ્યાનના પાઠમાં “ભૂત” શબ્દને જોડવાની જે વાત કહે છે તે બરાબર નથી. શિષ્ટ પુરૂષોએ પ્રત્યાખ્યાનની પ્રરૂપણાનું જે પ્રમાણે વર્ણન કરેલ છે, એ જ પ્રમાણે અમને પણ ચોગ્ય અને રૂચિકર જણાય છે. શા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy