________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० ६४९ विषयिणीमिच्छामपि न कुर्वन्ति, किमु ? पुनर्भक्षणम् 'आमासु चापकासु विपच्य मानासु मांसपेशीषु' सततमुत्पद्यन्तेऽनन्तजीवाः इत्यादिशास्त्र-प्रत्यक्षाभ्यां निषे. घस्य दर्शनात्-न शिष्टा मांसभक्षणेच्छामपि कुर्वन्ति । अन्यदर्शने-वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत शतं समाः। मांसान्यपि न खादेद् यस्तयोः पुण्यं समं स्मृतमिति । तनिषेधेन फलाऽऽधिक्यस्य प्रतिपादनात् । 'एसा वायावि मिच्छा वुइया' एषा वागपि मिथ्योक्ता 'मांसभक्षणे नास्ति दोषः' इति प्रलापपवादवचनमपि मिथ्यैवेति भावः ॥३९॥ मूलम्--सव्वेसिं जीवाणं दयट्याए, सावज्जदोसं परिवेज्जयंता।
तस्संकिणो इंसिणो नायपुत्ता उद्दि भत्तं परिवजयंति।४। छाया--- सर्वेषां भूतानां दयार्थीय, सावद्यदोषं परिवर्जयन्तः ।
तच्छङ्किन ऋषयो ज्ञातपुत्रा, उद्दिष्टभक्तं परिवर्जयन्ति ॥४०॥ करते हैं, भक्षण करने की तो बात ही दूर रही! उनके यहां तो ऐसा कहा गया है कि मांसपेशी चाहे कच्ची हो, चाहे पक्की हो, चाहे पक रही हो, उसमें प्रतिक्षण असंख्यात जीवों की उत्पत्ति होती रहती है। इस कारण शिष्ट पुरुष मांस खाने की इच्छा तक नहीं करते हैं । अन्य दर्शनों में भी मांसभक्षण के त्याग का महत्त्व बतलाया गया है, यथा -'कोई मनुष्य वर्षों तक प्रतिवर्ष अश्वमेध यज्ञ करता है और दूसरा यज्ञ तो नहीं करता किन्तु मांसभक्षण का त्याग कर देता है। उन दोनों को समान फल की प्राप्ति होती है। अतएव मांसभक्षण करने में कोई दोष नहीं है, इस प्रकार का वचन भी मिथ्या है ॥३९॥ ભક્ષણની ઈચ્છા જ કરતા નથી, માંસ ખાવાની તો વાત જ દૂર રહી પણ તેઓના મતથી તે એવું કહેવામાં આવેલ છે કે-માંસની પિશી ચાહે કાચી હોય કે પાકી હોય ચાહે પાક માટે તૈયાર થઈ હી હોય તેમાં પ્રત્યેક સમયે અસ ખ્યાત જીવોની ઉત્પત્તિ થતી રહે છે. તે કારણે શિષ્ટ પુરૂષો માંસ ખાવાની ઈચ્છા પણ કરતા નથી. અન્ય દર્શનમાં પણ માંસ ખાવાના ત્યાગને જ મહત્વ આપેલ છે, જેમકે કોઈ એક મનુષ્ય વર્ષો સુધી દર વર્ષે અશ્વમેધ યજ્ઞ કરે અને બીજે માણસ યજ્ઞ કરતા નથી પરંતુ માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તે બનેને સરખા ફળની પ્રાપ્તિ થાય છે, તેથી જ માંસ ભક્ષણ કરવામાં કોઈપણ દોષ નથી, આવા પ્રકારના વચને પણ મિથ્યા છે, પગા૨ ૩૯
श्री सूत्रता सूत्र : ४