SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ सत्रकृताङ्गसूत्र टीका--तदर्शनाऽसारतां द्योतयन्नाकः पुनराह शाक्यभिक्षुम्-'पुरिसत्ति' पुरुष इति 'विन्नति' विज्ञप्तिानम् 'न एवमस्थि' नैवमस्ति-पिण्याकपिण्डे पुरुषोऽयमित्याकारिका बुद्धि न भवति पामराणामपि । 'तहा हि से पुरिसे अणारिए' तथाहि स पुरुषोऽनार्यः, अतो यस्य पिण्याकपिण्डे पुरुषबुद्धिर्भवति पुरुषे वा विण्याकबुद्धि रुदेति, एतादृशोऽनार्यः। 'पन्नागपिडियाए' पिण्याकपिण्ड्याम् 'को संभवो' को नाम सम्भवः-ताशपिण्डे पुरुष बुद्धिः कथमपि न सम्भवति । अतः 'एसा वाया वि बुइया असचा' एषोक्ता वागपि असत्या कथिता तस्मात्पिण्याककाष्ठादावपि पवर्तमानेन जीवोपमर्दभीरुणा सा शङ्कव नैव प्रवर्तनीयेति।३२। मूलम्-वायाभिजोगेण जमावहेज्जी, णो तारिसं वाया उदाहरिज्जा। अंटाणमेयं वयणं गुणाणं, जो दिखिए व्रय मुंरालमेयं ॥३३॥ के पिण्ड में पुरुष की बुद्धि की संभावना ही कैसे की जा सकती है ? तुम्हारी कही हुई यह वाणी असत्य ही है ॥३२॥ टीकार्थ-शाक्यदर्शन की निस्सारता को प्रकट करते हुए आर्द्रक पुनः कहते हैं-खल के पिण्ड में यह पुरुष है ऐसी बुद्धि पामर पुरुषों को भी नहीं हो सकती' जिस पुरुष को खलपिण्ड में पुरुष की और पुरुष में खलपिण्ड की बुद्धि उत्पन्न होती है, वह पुरुष अनार्य है अर्थात् अज्ञानी है । आखिर खल के पिण्ड में पुरुष की बुद्धि कैसे संभवित हो सकती है ? अतएव तुम्हारा कहा हुआ वचन असत्य है । जो जीवहिंसा से भयभीत हो उसे खलपिण्ड या काष्ठ आदि में प्रवृत्ति करते समय भी सावधान रहकरके ही प्रवृत्ति करना चाहिए ॥३२॥ સમજે તો તે અનાર્ય છે. અરે ઓળના પિંડમાં પુરૂષપણાની બુદ્ધિની સંભાવના જ કેવી રીતે કરી શકાય ? તમેએ કહેલ આ વાણી અસત્ય જ છે. ૩રા ટીકાÉ–-શાક્ય દર્શનના નિસ્સાર પણાને બતાવતાં આદ્રક મુનિ ફરીથી કહે છે કે-ળના પિંડમાં આ પુરૂષ છે, એવી બુદ્ધિ પામર પુરૂષને પણ થઈ શકતી નથી. જે વ્યક્તિને ળના પિંડમાં પુરૂષની અને પુરૂષમાં ખેળના પિંડની બુદ્ધિ થાય છે, તે પુરૂષ અનાર્ય જ છે. અર્થાત્ અજ્ઞાની કેમકે ખેાળનાપિંડમાં પુરૂષપણાની બુદ્ધિ જ કેવી રીતે સંભવી શકે ? તેથી જ તમેએ કહેલ વચન અસત્ય જ છે. જે જીવહિંસાથી ભયભીત હોય તેને ઓળના પિંડ અથવા કાષ્ઠ વિગેરેમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ સાવધાન રહીને જ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૩રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy