________________
सूत्रकृतास्त्र 'एएहिं दोहिं ठाणेहिं' इत्यादि ।
शब्दार्थ-'एएहि-एताभ्याम्' इन 'दोहि-दाभ्याम्' दोनों 'ठाणेहिंस्थानाभ्याम्' स्थानों से अर्थात् अल्पकाय और महाकाय वाले जीवों की हिंसा से सदृशही वैर उत्पन्न होता है, अथवा विसदृश ही वैर उत्पन्न होता है, इन दोनों एकान्त वचनों से 'ववहारो-व्यवहार:' व्यवहार 'म विज्जइ-न विद्यते' नहीं होता, वध्य जीव की अल्पकायता अथवा महाकायता ही एकमात्र कर्मबन्ध की तरतमता का कारण नहीं है किन्तु वधक का तीव्र भाव, मन्द भाव, ज्ञात भाव, अज्ञात भाव, अल्पवीयत्व, एवं महावीर्यत्व भी कर्मबन्ध के तारतम्य का कारण है, ऐसी स्थिति में वध्यजीव की अपेक्षा से ही बन्ध की सदृशता एवं विसदृशता अथवा न्यूनाधिकता मानना संगत नहीं है। अतएव 'एएहि-एताभ्याम्' उक्त 'दोहिं-द्वाभ्याम्' दोनों 'ठाणेहिं-स्थानाभ्याम्' एकान्त पक्षों से किसी भी एक पक्ष को स्वीकार करता है वह उमका 'अणायारं -अनाचारम्' अना. चार ही 'जाणए-जानीयात्' जानना चाहिए ॥७॥
अन्वयार्थ--इन दोनों पक्षों से अर्थात् अल्पकाय और महाकाय जीवों की हिंसा से सदृश ही वैर उत्पन्न होता है अथवा विसदृश ही
'एएहि दोहि ठाणेहि' त्या
शहाथ-'एएहि-एताभ्याम्' मा 'दोहि-द्वाभ्याम्' माने 'ठाणेहि-स्थानाभ्याम्' पाथी अर्थात् १६५४य भने भय वानी साथी समान ३२ ઉત્પન્ન થાય છે, અથવા વિસદશ વેર ઉત્પન્ન થાય છે. આ બન્ને એકાન્તक्यनाथी 'ववहारो-व्यवहारः' व्यवहार 'न विज्जइ-न विद्यते' यता नथी. अर्थात् આ બને એકાન્ત પક્ષ બરાબર નથી. વધ્ય-મારવાને ચગ્ય એવા જવનું અલ્પકાય પણું અથવા મહાકાય પણું જ એકમાત્ર કર્મબન્ધના તારતમ્ય તાનું કારણ નથી. પરંતુ મારનારાને તીવ્ર ભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, અલપ વીર્ય પણું અને મહા વીર્યપણું પણ કર્મ બંધના તા. તમ્મનું કારણ છે. આવી સ્થિતિમાં વધ્ય જીવની અપેક્ષાથી જ બન્ધનું સદશપણું અથવા વિસદૃશપણું અથવા ન્યૂનાધિકપણું માનવું સંગત નથી. તેથી જ 'एएहि-एताभ्याम्' 6 दोहि-द्वाभ्याम्' भन्ने 'ठाणेहि-स्थानाभ्याम्' सन्त પક્ષોમાંથી કઈ પણ એક પક્ષને સ્વીકાર કરીને જે પ્રવૃત્ત થાય છે. તે 'अणायारं-अनाचारम्' मनाया२ ०४ 'जाणए-जानीयात्' समन ॥७॥
અન્વયાર્થ–આ અને પોથી અર્થાત્ અલ્પકાય અને મહાકાય જીની હિંસાથી સરખું જ વેર પેદા થાય છે, અથવા વિસદશ વેર ઉત્પન્ન થાય
श्री सूत्रतांग सूत्र : ४