________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् इन्द्रियविज्ञानकायानां विसदृशवात् सत्यपि प्रदेशतुल्यत्वेन सदृशं वैर मित्यपि नो ववेत् यदि वक्ष्यापेक्षः कर्मबन्धो भवेत् तदा तद्वशात् कर्मणोऽपि सादृश्यमसा. दृश्यं वा वक्तुं युज्यते न त्वेवं किन्तु अध्यवसायवशात् कर्मबन्धो भवति ततश्च तीवाऽध्यवसायिनोऽल्पसत्वव्यापादनेऽपि महरिम् अकामस्य त महाकायसव ग्यापादनेऽपि स्वल्पमेव वैरमिति ॥६॥ मूलम्-पएहि दोहि ठाणेहिं ववहारो ण विज्जइ ।
एएहिं दोहिं ठाणेहि अणायारं तु जीणए ॥७॥ छाया-एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते
___एताभ्यां द्वाभ्यां स्थानाभ्यामनाचारन्तु जानीयात् ॥७॥ प्रकार के जीवों का हनन करने पर एक-सा वैर नहीं होता है, क्यों कि उनकी इन्द्रियों में, ज्ञान में और काय के परिमाण में विसदृशता है । इस प्रकार जीवपदेशों की तुल्यता होने पर भी समान वैर नहीं होता है, ऐसा एकान्त कथन भी उचित नहीं है।
यदि हनन किये जाने वाले जीव शरीर की लघुता अथवा महत्ता के अनुसार ही कर्म का बन्ध होता तो कर्मबन्ध की समानता और असमानता कही भी जा सकती थी, किन्तु ऐसा नहीं है। कर्मबन्ध का प्रधान आधार अध्यवसाय है। अतएव तीव्र अध्यवसाय से छोटे जीव की हिंसा करने पर भी महान वैर हो सकता है और मन्द भाव से या विना इच्छा के बडे जीव का घात करने पर भी अल्प वैर होता है। अतएव वैर के विषय में अनेकान्त पक्ष ही युक्ति संगत है। दोनों प्रकार के एकान्तवचन ठीक नहीं हैं ॥६॥ વાથી એક સરખું જ વેર થતું નથી. કેમકે–તેઓની ઇન્દ્રિમાં, જ્ઞાનમાં અને કાયના પરિમાણમાં વિસદશ પણું છે. આ પ્રમાણે જીવ પ્રદેશોનું સરખાપણું થવા છતાં પણ સમાન વેર થતું નથી. તેમ એકાન્ત કથન પણ યોગ્ય નથી.
જે હનન કરવામાં આવનારા જીના શરીરનું લઘુપણું–નાનાપણું અથવા મોટાપણું પ્રમાણે કર્મનો બંધ થતે હેત તે કર્મબંધનું સરખાપણું અને અસમાનપણું કહી પણ શકાત, પરંતુ એવું નથી. કર્મબંધને મુખ્ય આધાર અધ્યવસાય છે. તેથી જ તીવ્ર અધ્યવસાયથી નાના છની હિંસા કરવા છતાં મહાન વેર થઈ શકે છે. અને મંદભાવથી અથવા ઈચ્છા વગર મટા જીને વાત કરવા છતાં અલ્પ વેર થાય છે. તેથી જ વેરના વિષયમાં અને. કાન્ત પક્ષજ યુક્તિ સંગત છે. બન્ને પ્રકારના એકાન્ત વચને ઠીક નથી. દા
श्री सूत्रकृतांग सूत्र : ४