________________
४१०
सूत्रकृताङ्गसूत्रे
पापकर्मा, इति नोदकस्याशयः । आचार्य आह- 'तत्थ खलु भगवया छजीवनिकाय हेऊ पण्णत्ता' तत्र खलु भगवता षड्जीवनिकायाः कर्मबन्धहेतवः प्रज्ञप्ताः कथिता', 'तं जहा' तद्यथा - 'पुढवीकाइया जाव तसकाइया' पृथिवीकायिका यावत्
कायिका', 'से जहा णामए मम असायं दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेण वा कवाले वा आतोडिज्जमागस्स वा जाव उवदविज्जमाणस्स वा' तद्यथा नाम मम असातम् - दुःखं भवति, दण्डेन वा ताडनादिना, अस्थमा वा, मुष्टिना वा लेण्डुना वा= लोष्टेन वा कपालेन वा घटावयवेन आवोयमानस्य वा वाड्यमा नस्य यावदुपद्राव्यमाणस्य वा 'जाव लोमुक्खणणमायमवि हिंसाकडं दुखं भयं पडिसंवेदेमि' यावद् रोमोखननमात्रमपि हिंसाकृतं दुःखं भयं पतिसंवेदयामि, काल में स्थिति और अनुभाग का ह्रास करके उसे नष्ट करना और प्रत्याख्यात का अर्थ है पूर्वकृत अतिचारों की निन्दा करके तथा भविष्य में न करने का संकल्प करके उसे दूर करना ।
भगवान् ने षट् जीवनकार्यों को कर्मबन्ध का कारण कहा है। वे षट् जीवनिकाय ये हैं- पृथ्वीकाय यावत् सकाय । जैसे डंडे से, हड्डी से, मुट्ठी से, ढेले से अथवा ठीकरे से ताड़न करने पर या उपद्रव करने पर यहां तक कि एक रोम उखाड़ने से भी मुझे हिंसाजनित दुःख एवं भय का अनुभव होता है, इसी प्रकार समस्त प्राणी यावत् सत्व भी डंडा मुष्टि आदि से आधान करने पर, तर्जन, ताडन करने पर उपद्रव करने पर यावत् रोम उखाड़ने पर भी हिंसाजन्य दुःख और भय का अनुभव करते हैं ।
કહેવાય કમથી પ્રતિહત થવાના અભિપ્રાય એવા છે કે-વર્તમાનકાળમાં સ્થિતિ અને અનુભાગના હ્રાસ કરીને તેના નાશ કરવા. અને પ્રત્યાખ્યાનના અથ એ છે કે-પહેલાં કરેલા અતિચારીની નિદા કરીને તથા ભવિષ્યમાં ન કરવાના સંકલ્પ કરીને તેને દૂર કરવા.
ભગવાને ષટ્વનિકાયાને કમ બધતુ કારણ કહેલ છે. તે ષટ્રજીવિનેક્રાય આ પ્રમાણે છે–પૃથ્વીકાય યાવત્ ત્ર×કાય જેમ ડંડાથી, હાડકાથી, મૂદ્ધિથી ઢખલાથી અથવા ડીકરાથી તાડન કરવામાં આવે તે અથવા ઉપદ્રવ કરવામાં આવે તે એટલા સુધી કે એક રેમ-રૂંવાડું ઉખાડવાથી પણ મને હિ'સાથી થવાવાળુ દુ:ખ અને ભયના અનુભવ થાય છે. એજ પ્રમાણે સઘળા પ્રાણિયા ચાવત્સત્વે પશુ ડંડા, મુઠિ વિગેરેથી આઘાત કરવાથી તન, તાડન, ક્રૂરવાથી, ઉપદ્રવ કરવાથી યાવત્ રામ ઉખાડવાથી પણ હિંસાથી થવાવાળા દુઃખ અને ભયના અનુભવ કરે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪