________________
सुत्रकृताङ्गसूत्रे
अपि, किन्तु-समान्यत एव पृथिवीकायान् विराधयतीत्युच्यते। अतः स सामान्यतः सर्वावच्छिन्नं पृथिवीकायानां विराधक एवेति। ‘से णं तो पुढवीकायाओ असनय-अविरय-अपडिहयअपञ्चक धायपावकम्मे यावि भवई' स खलु एतामा पुरुषस्ततः पृथिवीकायजीवात्-असंयताऽविरताऽप्रतिहताऽपत्याख्यातपापकर्मा चापि भवति तत्राऽसंयतः -वर्तमानकालिकसावधाऽनुष्ठानप्रवृत्तः, अविरत:-अती. ताऽनागतपापादनिवृत्तः, अपतिहताऽपत्याख्यातपापकर्मा-न प्रत्याख्यातं पूर्वकृतातिचारनिन्दया भविष्यत्यकरणेन तश-न पतिहतं-न निराकृत-न नाशितं पापं. कर्म येन स तथा, ततः पदत्रयस्थ कर्मधारयः । एवं जाव तसकायेति भाणियब्छ' एवं यावत् त्रसकायेष्वपि भणितव्यम् । पकाये कार्य कुर्वन्-तत्रापि सामान्यतो विराधकत्वं नातिवर्तते। 'से एगो छजीवनिकाएहिं किच्चं करेइ विकारवेइ वि' सामान्यतः पृथ्वीकाय के जीवों का विराधक है। ऐसा जीच पृथ्वीकार के विषय में संयत नहीं होता अर्थात् वर्तमान काल में सावध अनुष्ठान में प्रवृत्त होता है, विरत नहीं होता अर्थात् अतीत और अना. गत संबंधी पापों से निवृत्त नहीं होता, पाप को प्रतिहत और प्रत्या. ख्यात नहीं करता, अर्थात् पूर्वकृत पाप की निन्दा नहीं करता और भविष्य में न करने का संकल्प नहीं करता।
जो पृथ्वीकाय के विषय में कहा गया है, वही सकाय तक सभी कायों के विषय में कहना चाहिए । बसकाय के द्वारा जो कार्य करता या कराता है, वह सामान्य रूप से त्रप्तकाय का विराधक कहलाता है। कोई छहों कायों से कार्य करता और करवाता है। उस पुरुष को ऐसा અમુક પૃથ્વીકાયના વિરાધક છે. અને અમુકના નથી. આ કારણે તે સામાન્યતઃ પૃથ્વીકાયના જીવન વિરાધક છે. એવા છે પૃથ્વીકાયના સંબંધમાં સંયત થતા નથી. અર્થાત્ વર્તમાનકાળમાં સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે. વિરત થતા નથી. અર્થાત્ ભૂતકાળમાં કરેલા અને ભવિષ્યકાળમાં થનારા પાપોથી નિવૃત્ત થતા નથી. પાપને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કરતા નથી, અર્થાત્ પહેલાં કરેલા પાપની નિંદા કરતા નથી. અને ભવિ. માં ન કરવાને સંકલમ કસ્તા નથી.
જે પૃથ્વીકાયના સંબંધમાં કહેવામાં આવેલ છે, એજ સકાય સુધી સઘળા કાના સંબંધમાં કહેવું જોઈએ, ત્રસકાય દ્વારા જે કાર્ય કરે છે કરાવે છે, તે સામાન્ય પણથી ત્રસકાયના વિરાધક કહેવાય છે. કેઈ છએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪