SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ४५० सूत्रकृताङ्गसूत्रे स्थित इति शेषः । एवं खलु भगवया अक्खाए' एवम् अतएव कारणाद् भगवता तीर्थकरेण एतादृशो बालः पुरुष आख्यातः कथितः, असंयता दिवैगुण्यविशिष्टतया- 'असंजए' असंयतः वर्त्तमानकालिकसाव चाऽनुष्ठानसहितः आख्यात इति क्रिया सर्वत्र प्रथमान्तेन योजनीया । 'अविर' अविरतः - विरतिभाववर्जितः 'अप्प डियअपच्चक्रखाय पावकम्मे ' अप्रतिहताऽपत्याख्यातपापकर्मा न प्रतिहर्त वर्त्तमानकाले स्थित्यनुभागहासेन न नाशितं तथा न प्रत्याख्यातं पूर्वकृताऽतिचार निन्दया भविष्यत्यकरणेन न निराकृतं पापं कर्म पापानुष्ठानं येन स तथा । प्रायवित्तादिना पापविशोधनम् अनागतपापस्य प्रत्याख्यानेन संवरणं न कृतं येन स बाल इति भावः । ' सकिरिए' सक्रिय:- सावधक्रियायुक्तः 'असंबुडे' असंवृतः - संवरभाव रहितः 'एतदंडे' एकान्तदण्डः - जीवेषु सर्वदैव प्राणातिपातादिक्रियायुक्तः 'एगंतबाले' एकान्तवालः- अत्यन्ताऽज्ञानी 'एगंतसुते' एकान्त सुप्तः - मिध्याभावमुपगतः 'यावि भवई' चापि भवति । यथा सुप्तो न कमपि शुभं व्यापारयनि, तथाऽयमपि बालः शुभक्रियासु सुप्त इव सुप्त इति कथ्यते, 'अवियारमणत्रयणकायवके' अविकारण भगवान् तीर्थकर ने कहा है कि ऐसा बाल अर्थात् अज्ञानी पुरुष असंयत है अर्थात् वर्त्तमानकालीन पाप के अनुष्ठान से युक्त है, अविरत है अर्थात् विरति के भाव से रहित है, उसने अपने पाप को प्रतिहत और प्रत्याख्यात नहीं किया है, अर्थात् भूतकालीन पापों को प्रायश्चित्त के द्वारा नष्ट नहीं किया है और भविष्यकालीन पापों का प्रत्याख्यान नहीं किया है वह सादद्य क्रिया से युक्त है, संवरभावसे रहित है, और एकान्तदंड है अर्थात् निरन्तर हिंसादि कृत्यों से युक्त है । वह एकान्त अज्ञानी, एकान्तसुप्त अर्थात् मिथ्याभाव को प्राप्त होता है । जैसे सोया पुरुष कोई शुभव्यापार नहीं करता, उसी प्रकार यह યુક્ત છે. તેના પ્રત્યે શઠતાથી યુક્ત હિંસાના ભાવ રાખે છે, તે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં સ્થિત રહે છે. એજ કારણે ભગવાન્ તીથ કરે કહ્યું છે કેએવા ખાલ અર્થાત્ અજ્ઞાની પુરૂષ અસયત છે અર્થાત્ વતમાનકાળ સબ'ધી પાપના અનુષ્ઠાનથી યુક્ત છે, અવિરત્ત છે. અર્થાત્ વિરતિ ભાવથી રહિત છે. તેણે પાતાના પાપાને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યાં નથી. અર્થાત્ ભૂતકાળના પાપાના પ્રાયશ્ચિત્ત દ્વારા નાશ કરેલ નથી. અને ભવિષ્યકાળ સ ંબંધી પાપેાનું પ્રત્યાખ્યાન કરેલ નથી તે સાવદ્ય ક્રિયાથી યુક્ત છે, સંવર ભાવ વિનાના છે. અને એકાન્ત દંડ છે, અર્થાત્ હમેશાં હિં'સા વિગેરે કૃત્યથી યુક્ત રહે છે. તે એકાન્ત અન્નાની એકાન્ત સુપ્ત અર્થાત્ મિથ્યાભાવને પ્રાપ્ત કરે છે. જેમ સૂતેલે પુરૂષ કઈ શુભ વ્યાપાર કરતા નથી, એજ પ્રમાણે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy