SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ४ प्रत्याख्यानक्रियोपदेशः ४३३ यनस्य 'णमिति वाक्यालङ्कारे' असमर्थः कथितः 'आया अपञ्चक्खाणी यावि भवई' आत्माऽपत्याख्यानी चापि भवति-आत्मा स्वभावत एवाऽपत्याख्यानी भवति अनादिस्वभावववाद् अपि शब्दात् प्रत्याख्यान्यपि माति उक्तहेतौ मूले जीव. बोधनाय जीव इति पदमप्रयुज्य-आत्मेति कथनं साभिमायम् । सोऽयमभिप्राय: माणधारणात् जीव इति कथयते, अतति-सततं भवानवान्तरं गच्छतीत्यात्मा, तथा चाऽऽत्मेति पदं प्रयुज्य अयमों दर्शितः। यत्सावधकर्माण्यपरित्यजन् कर्म. बलात् सदैव गमनशीलो न तु कथमपि महता कालेनाऽपि शान्ति प्राप्नोति । किन्तु-सर्वदैवेतस्ततः परिभ्रमति, 'आया अकिरिया कुसले यावि भवई आत्मा. पादित किया गया है-आत्मा अपत्याख्यानी भी होता है। अर्थात् आत्मा अपने अनादि विकृत स्वभाव से ही अप्रत्याख्यानी है । यहाँ मूल में 'भी' शब्द का प्रयोग यह सूचित करता है कि कोई कोई आत्मा प्रत्याख्यानी भी होता है। मूलपाठ में 'जीव' का बोध कराने के लिए 'जीव' शब्द का प्रयोग न करके 'आत्मा' शब्द का जो प्रयोग किया गया है। उसका विशेष अभिप्राय इस प्रकार है-प्राणों को धारण करने के कारण जीव कहा जाता है और जो एक भव से दूसरे भव में गमन करता रहता है, वह अस्मा कहलाता है यहां 'आत्मा' शब्द का प्रयोग करके यह अर्थ प्रकट किया गया है कि सावद्य कृत्यों को न त्याग करके कर्म के वह वशवर्ती होकर जो सर्वदा गमनशील है, दीर्घकाल व्यतीत हो जाने पर भी जिसे शान्ति नहीं मिली है, जो सदा इधर उधर भटकता फिरता है, वह आत्मा अप्रत्याख्यानी होता है। સ્વભાવથી જ અપ્રત્યાખ્યાની છે. અહિયાં મૂળમાં “મી’ શબ્દને પ્રગ એ સૂચવે છે કે-કઈ કઈ આત્મા પ્રત્યાખ્યાની પણ હોય છે. તેમ સમજવું. भूख ५४मा 'जीव' ना मोय ४२११॥ भाटे '१' शानो प्रयोग न કરતાં “આત્મા’ શબ્દને જે પ્રવેશ કરવામાં આવ્યું છે, તેને વિશેષ અભિ પ્રાય આ પ્રમાણે છે.–પ્રાણેને ધારણ કરવાના કારણે જીવ કહેવાય છે. અને જે એક ભવથી બીજા ભવમાં ગમન કરતા રહે છે, તે આત્મા કહેવાય છે. અહિયાં “આત્મા’ શબ્દને પ્રવેગ કરીને એ અર્થ પ્રગટ કરેલ છે કેસાવદ્ય કૃત્યને ત્યાગ ન કરતાં કમને વશવર્તે થઈને જે હંમેશાં ગમન શીલ છે, દીર્ઘકાળ વીતી જાય તે પણ જેને શાંતિ મળતી નથી જે હમેશાં આમ તેમ ભટકતા ફરે છે. તે આત્મા અપ્રત્યાખ્યાની હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy