________________
३५८
सूत्रकृतानसूत्रे
पत्तत्ताए पुप्फत्ताए फलत्ताए बीयत्ताए विउद्दति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढवी सरीरं आउतेउवाउवणस्सइसरीरं, गाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुवंति। परिविद्धत्थं तं सरीरगं जाव सारुविकडं संतं, अवरेऽवि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जाव बीयाणं 'अहावरं पुरक्खाय' इत्यादि।
टीकार्थ-तीर्थकर भगवान ने वनस्पति कायिक जीवों का तीसरा भेद भी कहा है। कोई जोव वृक्ष में उत्पन्न होते हैं, वृक्ष पर रहते हैं और वृक्ष पर ही वृद्धि को प्राप्त होते हैं। ये वृक्षयोनिक, वृक्षोत्पन्न और वृक्ष से ही वृद्धि को प्राप्त जीव भी कर्म के अधीन होकर, कर्म के निमित्त से वृक्षों से उत्पन्न होने वाले वृक्षों के स्नेह का आहार करते हैं। शेषव्याख्यान पूर्वसूत्र के अनुसार ही समझ लेना चाहिए। पूर्व सूत्र में वृक्षों में उत्पन्न होने वाले वृक्षों का वर्णन किया था। वे पृथ्वीयोनिक वृक्षों के स्नेह का आहार करते हैं जाकि ये वृक्षयोनिक, वृक्षों के रस का आहार करते हैं । यही उन वृक्ष जीवों और इन वृक्षो जीवों में अन्तर है ॥३॥
'अहावर पुरक्खाय' त्या
ટીકાર્ય–તીર્થકર ભગવાને વનસ્પતિકાયિક જીવોને ત્રીજો ભેદ પણ કહેલ છે, કેઈ જ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષ પર રહે છે. અને વૃક્ષ પર જ વધે છે. તે વૃક્ષથીનિક, વૃક્ષથી ઉત્પન્ન થયેલા, અને વૃક્ષથી જ વૃદ્ધિને પ્રાપ્ત થયેલા જીવ પણ કર્મને આધિન થઈને કર્મના નિમિત્તથી વૃક્ષમાં આવીને વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. વૃક્ષેથી ઉત્પન્ન થવાવાળા વૃક્ષોના નેહને આહાર કરે છે. બાકીનું કથન બીજા સૂત્રમાં કહ્યા પ્રમાણેજ સમજી લેવું જોઈએ. પૂર્વસૂત્રમાં વૃક્ષે માં ઉત્પન્ન થવાવાળ, વૃક્ષેનું વર્ણન કરવામાં આવ્યું હતું તે પૃથ્વીનિવાળા વૃના નેહને આહાર કરે છે, જ્યારે કે આ વૃક્ષ વૃક્ષયોનિવાળા વૃક્ષના રસને આહાર કરે છે. એજ તે વૃક્ષ જીવે અને આ વૃક્ષ જીમાં અંતર છે. સૂ૦ ૩.
श्री सूत्रता। सूत्र : ४