________________
सूत्रकृतामसूत्रे विश्वस्तम्-नष्टमाय 'तं सरीरं' त छोरम् 'पुसाहारिय' पूर्गहारितम्-पूर्वकाले अत्मसात्कृतम्, 'तयाहारिय' त्वचाऽऽहारितम्, विपरिणामिथं सारू विकडं संत' विपरिणामितं सत सारूपोकृतं स्यात्-तानि शरीराणि सस स्वरूपाणि कुर्वन्ति, 'आरे वि य गं तेर्सि' अपरापि व खलु तेषाम् 'रुक वजोगियाणं रूकवाण' वृक्षयोनिकानां वृक्षाणाम् ‘सरीरा' शरीरागि भवन्तीति शेषः । कयंभूतानि तानि शरीराणि-इति जिज्ञासायां तद्विशेषगानि आह 'णाणावण्णा' नानावर्णानि, 'गाणा. गंधा' नानागन्धानि 'णागारसा' नानारसानि 'णाणाफासा' नानस्पर्शानि 'णाणासंठाणसंठिया' नानासंस्थानसंस्थि पनि 'णाणाविहसरीर गलविउमिया' नानाविध शरीरपुद्गलबिकारिवानि, एते व्याख्यानं पूर्वसत्रे कृतनेव नाऽत्तः पुनरत्र क्रियते, तत्तु तत एवं द्रष्टव्यम् । 'ते' ते-वृक्षा जीवाः 'कम्मोववन्नगा' कर्मोपपन्नका:-कर्मपराधीना अस्वतन्त्रः सन्नः तादृशशरीर माता भवन्ति, इति तीर्थकरेणाऽऽरुपातम् -कथितमिति ।सू०२-४४) किए हुए तथा पहले आहार किए हुए एवं त्वचा के द्वारा आहार किए हुए पृथ्वी आदि के शरीरों को पचा कर वे अपने रूप में परिणत कर लेते हैं। उन वृक्षयोनिक वृक्षजीवों के अन्य शरीर भी होते हैं। वे अनेक प्रकार के वर्ण वाले, अनेक प्रकार के गंध वाले, अनेक प्रकार के रस वाले और अनेक प्रकार के स्पर्श वाले, अनेक प्रकार के आकार वाले तथा अनेक प्रकार के शरीरपुद्गलों से उत्पन्न होते हैं। इनका व्याख्यान पूर्वस्त्र में किया जा चुका है, अतएव यहां नहीं करते । वे वृक्षजीव कर्मों के अधीन होकर उस शरीर को प्राप्त हुए हैं, ऐसा तीर्थकर भगवान् ने कहा है ॥२॥ પહેલાં આહાર કરેલ અને છ લદ્વારા આહાર કરેલા પૃથ્વી વિગેરેના શરીરને પચાવીને તેઓ પોતાના રૂપથી પરિણમાવી દે છે. તે વૃક્ષનિવાળા વૃક્ષકાય છના અન્ય શરીરે પણ હોય છે. તે અનેક પ્રકારના વર્ણવાળા, અને અનેક પ્રકારના ગંધવાળા, અનેક પ્રકારના રસવાળા, અને અનેક પ્રકારના સ્પર્શવાળા, અનેક પ્રકારના આકારવાળા, તથા અનેક પ્રકારના શરીર પરથી ઉત્પન્ન થાય છે. તેનું વ્યાખ્યાન પૂર્વ સૂત્રમાં કરવામાં આવી ગયું છે. તેથી જ અહિયાં કરવામાં આવતું નથી. તે વૃક્ષજી કમેને આધીન થઈને તે શરીરને પ્રાપ્ત થયા છે, એ પ્રમાણે તીર્થંકર ભગવાને કહ્યું છે. સૂરા
श्री सूत्रतांग सूत्र : ४