________________
३३६
सूत्रकृतानसूत्रे जाव णाणाझवसाणसंजुत्ते' धर्माणामादिकरान् यावन्नानाऽध्यवसानसंयुक्तान 'एवं क्यासी' एवमयादीत 'हं भो पावाउया" हूं हो पावादुकाः ! 'आइगरा धर्माणामादिकराः 'णाणापन्ना' नानामज्ञाः 'जाव जाणामअवसाणसंजुत्ता' यावन्नानाऽध्यवसानसंयुक्ताः 'कम्हाणं तुम्मे पाणि पडिसाइरह' कस्मात् कारणात् सल यूयं पाणि प्रतिसंहरथ-कथं वहितः हस्तं पृथक कुरुथ 'पाणि नो डहिज्जा' पाणि नो दहेदिति पतिवचनम्-ते मतवादिन एवं कथयन्ति-पाणिः अस्माकं न भस्मी भूतो भवेदतः संहरामः । परान् पुनः पृच्छति-'दड्रे किं भविस्सई' दग्धे कि भविष्यति-यदि हस्तौ दहेत् तदा किं युष्माकम् 'दुक्खं दुक्खंति मन्न माणा पाणिं पडिसाइरह' दुःखं दुःखमिति मन्यमानाः पाणि पतिसंहरथ, यदि चनिमज्वालनेन ते दुःखं भवतीति मत्वा पाणिपतिसंहस्थ, तदा-एपेव नीति जीव मात्रे ज्ञेया। एतदेव सर्वतः प्रवलं प्रमाणमिति । तदुक्तम्वादिक अपने हाथों को सिकोड़-संकोचित कर लेते हैं अर्थात् उस भाजन का हाथों में लेने को तैयार नहीं होंगे। तब वह पुरुष उन धर्म की आदि करने वाले यावत् नाना प्रकार के निश्चय वाले वादियों से इस प्रकार कहे-हे धर्म की आदि करने वाले, यावत् नाना प्रकार का निश्चय करने वाले परवादियों? आप अपने हाथ क्यों सिकोडते हैं ? इस अग्नि को हाथ में लेते क्यों नहीं हैं ! तब वे प्रावा. दुक उत्तर देंगे कि-हमारा हाथ जल जाएगा! अर्थात् हाथ जल जाने के भय से हम हाथ सिकोड़ रहे हैं। तब वह पुरुष कहता है-हाथ जल जाने से क्या हानि है ! तब वे कहेंगे-दुःख होगा। तब वह पुरुष कहता है-यदि अग्नि से जलने के कारण तुम्हें दुःख का अनुभव होता है तो લઈ લે છે. અર્થાત તે પાત્રને હાથમાં લેવા માટે તૈયાર થતા નથી, ત્યારે તે પુરૂષ તે ધર્મોની આદિ કરવાવાળા યાવત અનેક પ્રકારના નિશ્ચયવાળા વાદિને આ પ્રમાણે કહ્યું–હે ધર્મના આદિ કરવાવાળા, અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા, યાવત્ અનેક પ્રકારને નિશ્ચય કરવાવાળા પરવાદિયે તમે તમારા હાથે કેમ સંકેચી લે છે ? આ અગ્નિને હાથમાં કેમ લેતા નથી? ત્યારે તે પ્રાવાકે ઉત્તર આપશે કે-અમારા હાથ બળી જશે. અર્થાત્ હાથ બળવાના ભયથી અમે હાથ સંકેચી રહ્યા છીએ. ત્યારે તે પુરૂષ કહે છે કે -હાથ બળી જવાથી શું નુકશાન છે ? ત્યારે તેઓ કહેશે કે દુઃખ થશે. ત્યારે તે પુરૂષ કહે છે કે-જે અગ્નિથી બળવાને કારણે તેમને દુઃખને
श्री सूत्रकृतांग सूत्र:४