________________
सपयार्थचोधिनी टीका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् ३३७
'प्रत्याख्याने च दाने च सुखदुःखे पियाऽप्रिये ।
अत्मौपम्येन पुरुषः प्रमाणमधिगच्छति ॥इति॥ 'एस तुला एस पमाणे एस समोसरणे पत्तेयं तुला पत्तेयं पमाणे पत्ते समोसरणे' एषा तुला तुलानाम-सादृश्यम्-अन्यजीवेन सह, एतस्पमाणम्, एतत्समवसरणम्, समवसरणं धर्माणामभिपायः यथा अस्माकं दुःखं न संमत्तं तथा प्रत्येकजीवानाम्। प्रत्येकं तुला, प्रत्येकं प्रमाणम्, प्रत्येकं समवसरणम् स्वानुभूत. दुःखममाण-यथा-यया कयाऽपि पीडया भवतां मनो दुःख्यति तथैव-सर्वेषां भवतीति स्वाऽनुभूताऽनुभवपमाणेन सम्यग् ज्ञात्वा हिंसया प्रतिनियतयथ । सर्व धर्माऽपेक्षया वस्तुतोऽहिंसैव सर्वतः प्रधाना। तामेवाऽहिंसां शास्त्रकारो दृष्टान्तद्वारा प्रदर्शयति । 'तत्थ णं जे ते समगा माहणा एवमाइक्खंति जाव परूचेति' प्रत्येक प्राणी के लिए भी यही नीति समझनी चाहिए। यही सबसे बड़ा प्रमाण है। कहा भी है-'प्रत्याख्याने च दाने च' इत्यादि।
टीकार्थ-'प्रत्याख्यान, दान, सुख, दुःख, प्रिय और अप्रिय के विषय में मनुष्य अपनी ही उपमा से सही निर्णय पर पहुँचता है।
वह पुरुष कहता है-यही यथार्थ निर्णय करने की तुला (तराजु है, यही प्रमाण है, यही समवसरण है । जैसे व्यथा से आपके मन को दुःख होता है, उसी प्रकार सब प्राणियों को दुःख होता है, स्वानु भव प्रमाण से इस तथ्य को जानकर हिंसा से निवृत्त होना चाहिए। अहिंसा ही सब धर्मों में प्रधान धर्म है । उसी को शास्त्रकर दृष्टान्त द्वारा दिखलाते हैंઅનુભવ થાય છે, તે દરેક પ્રાણીને પણ એજ હકીકત સમજવી જોઈએ. એજ સૌથી મોટું પ્રમાણ છે. કહ્યું પણ છે કે
'प्रत्याख्याने च दानेच' त्यात પ્રત્યાખ્યાન, દાન, સુખ, દુઃખ, પ્રિય, અને અપ્રિયના સંબંધમાં મનુષ્ય પિતાની જ ઉપમાથી દાખલા યંગ્ય નિર્ણય કરી શકે છે.
તે પુરૂષ ફરીથી કહે છે કે--આજ થગ્ય નિર્ણય નિશ્ચય કરવાની તુલા (ત્રાજવા) છે, આજ પ્રમાણ છે. આજ સમવસરણ છે, જેમ વ્યથા-પીડાથી પિતાના મનમાં દુઃખ થાય છે, એ જ પ્રમાણે સઘળા પ્રાણિને દુઃખ થશે. પિતાના અનુભવના પ્રમાણથી ધર્મ આ તથ્ય-સત્યને જાણીને હિસાથી નિવૃત્ત થવું જોઈએ. અહિંસા જ સઘળા ધર્મોમાં મુખ્ય ધર્મ છે. તેને જ શાસ્ત્રકાર દષ્ટાન્તથી હવે બતાવે છે,
श्री सूत्रकृतांग सूत्र : ४