SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ - २ समयार्थबोधिनी टीका द्वि.श्र. अ. २ क्रियास्थाननिरूपणम् ___टीका-पर्वधर्माणां प्रधानभूतो धर्मोऽहिंसाधर्मः स च सर्वशास्त्राणां सारभूत इति धोतयितु मुमपत्तिपूर्वक पइविंशतितमं मूत्रमाह-'ते सम्वे' इत्यादि । 'ते सम्वे' ते सर्वे 'पावाउया' प्रावादुका:-मन्यताऽालमिनो ये सर्वज्ञप्रतिपादितमागमं न मन्यन्ते तेषां नाम पावादुका स्ते संख्यया त्रिष्ट्यधिकत्रिशतसंख्यकार, आदिकराः, एते वादिनः एवं वदन्ति क्यमे धर्मयादि कारः, केमिमे आदिकरास्ताह-'धम्माणं' धर्माणाम्, ते कथंभूतास्तत्राह-'णाणापमा' नानामज्ञाःअनेकपकारकमतिमन्तः 'गाणाछंदा' नानाछइसोऽने कम कारकाऽभिमायवन्तः, 'णाणासीला' नानाशीला:-नानावान्तः 'णाणादिहो' नानादृष्टया-नानादृष्टि:दर्शनं येषां ते तथा, 'णाणाई' नानारु वयः नानाऽभिप्रायवन्तः 'गाणारंभा' नानाम्माः अनेकपकारकाऽऽरम्भसमारम्भकर्तारः 'गागाज्म सागसंजुता' नानाऽध्यासानसंयुक्ताः-अनेकपकारकनिश्चधान्तः 'एग महं मंडलिबंध किच्चा __ अहिंसाधर्म सब धर्मों में प्रधान है और वही समस्त शास्त्रों का सार है। इस तथ्य को प्रकट करने के लिए युक्ति पूर्वक छब्बीसवां सूत्र कहते हैं 'ते सव्वे' इत्यादि । टीकार्थ-जा अन्य मत का अवलम्बन करने वाले और सर्वज्ञ के द्वारा प्रतिपादिन आगम न मानने वाले वादी हैं, उन्हें यहां प्रावादुक' कहा है । संख्या में वे तीन सौ त्रेसठ हैं। उनका यह कहना है कि हम ही धर्मों की आदि करने वाले हैं। वे नाना प्रकार की प्रज्ञा वाले हैं अर्थात् उनकी समझ परस्पर विरोधिो होने से अनेक प्रकार की है। उनके अभिप्राय, शील वन, दर्शन और रुचि भो नाना प्रकार की हैं। वे अनेक प्रकार के आरंभ समारंभ किया करते हैं। और उनके निश्चय भी अनेक प्रकार के होते हैं। અહિંસા ધર્મ સઘળા ધર્મોમાં પ્રધાન મુખ્ય છે. અને એ જ શાસ્ત્રોને સાર છે. આ સત્ય-તથ્યને બતાવવા માટે યુક્તિ પૂર્વક છવીસમું સૂત્ર કહેवामां आवे छ.-'ते सव्वे' याति ટીકાર્થ-જેઓ અન્ય મતનું અવલમ્બન કરવાવાળા અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલા આગમને ન માનવાવાળા વાદી છે. તેઓને અહિયાં “પાવાદક કહેલ છે. તેઓ ત્રણને ત્રેસઠની સંખ્યામાં છે. તેઓનું કહેવું એ છે કે-અમે જ ધર્મની અદી કરવા વાળા છીએ તેઓ અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા છે. અર્થાત તેઓની સમજણ પરસ્પર વિરોધી હોવાથી અનેક પ્રકારની છે. તેઓને અભિપ્રાય શીલ-ત્રત દર્શન અને રૂચિ પણ અનેક પ્રકારની છે. તેઓ અનેક પ્રકારનો આરંભ સમારંભ કર્યા કરે છે. અને તેઓને નિશ્ચય પણ અનેક પ્રકાર હોય છે. श्री सूत्रता सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy