________________
२८४
सूत्रकृतासूत्र नित्यान्धकारतमसा-अन्धकारेषु तमः अन्धकारतम:-अतिशयितं तमो यत्र ते तथा -अनवरतं निविडान्धकारबहुलाः, 'ववगयगहचंदसूरनक्खत्तजोइप्पहा' व्यपगतग्रहचन्द्रसूर्यनक्षत्रज्योतिष्पथा:-यत्र-नरकेषु ग्रहचन्द्रसूर्यनक्षत्रादयो न प्रतिभान्ति, एतेषां प्रकाशेन रहिता नरका भवन्ति । न केवलं तत्र विशिष्टमकाशाऽभावोऽन्धकारमात्र चा-भययोजकम् अपितु बहवोऽमेध्याः अपदार्थास्तत्र भवन्तीति दर्शयति-वैराग्यसंज्वलनाय 'मेद-वसा-मांस-रुहिर-पूय-पडल-चिक्खिल्ललित्ताणु. लेवणतला' मेदो वसामांसरुधिरपूयपटलचिखललिप्तानुलेपनतलाः, तत्र-मेंद:धातुविशेषः वसा च तिलोकप्रसिद्धा तथैव मांसं रुधिरं-शोणितम्, पूर्व-पक्व शोणितम् एतेषां पटलं-समूहस्तस्य चिक्खलं-प्रचुरकर्दमस्तेन लिप्तं-युक्तम् अनु. लेपनं तलं यत्र ते तथा, मेदो मांसाघशुचिभिद्रव्यैः सदैव संयुक्ता नरकभूमयो भवन्ति 'असुई' अशुचय:-अशुचिभूताः वीसा' विश्रा:-कथिता:-कुम्यायाकुल
वे नरक-नारकावास भीतर गोलाकार वाले होते हैं, बाह्य भाग में चौकोर होते हैं और तल भाग में छुरे की धार के समान तीक्ष्ण होते हैं। वहां सदैव घोर अंधकार बना हुआ रहता है। वहां ग्रह, चन्द्र, सूर्य या नक्षत्रों का प्रकाश नहीं होता। ____यही नहीं कि वहां प्रकाश का अभाव एवं अंधकार ही भय का कारण हो किन्तु वहाँ बहुत से अशुचि पदार्थ भी होते हैं । नरक की भूमि मेद, चर्ची, मांस, रूधिर पीप आदि के समूह से लिप्त रहती है, इन अपावन पदार्थो से वहां कीचडसी बनी रहती है। वे नरक अशुचिरूप होते हैं, सड़े-गले मांस की बहुलता वाले होते है अत्यन्त दुर्गन्ध
તે નરક-નરકાવાસ અંદર ગાળ આકારવાળું હોય છે. બહારના ભાગમાં ચાર ખૂણાવાળું હોય છે અને તળીયાના ભાગમાં છરીની ધાર સરખું અત્યંત તીક્ષણ હોય છે. ત્યાં હમેશાં ઘોર અંધારૂં બન્યું રહે છે. ત્યાં ગૃહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રોને પ્રકાશ હેત નથી.
એટલું જ નહીં ત્યાં પ્રકાશને અભાવ અને અંધકાર જ ભયનું કારણ હોય તેમજ તે સિવાય ઘણા ખરા અશુચિ પદાર્થ પણ હોય છે. નરકની ભૂમિ મેદ, ચર્મી, માંસ, રુધિર-લેહી પીપ, પરૂ, વિગેરેના સમૂહથી વ્યાપ્ત રહે છે. આ અપવિત્ર પદાર્થોથી ત્યાં કાદવ થઈ જાય છે. તે નરક અશુચિ હોય છે. સડેલા, ગળેલા, માંસના અધિકપણ વાળા હોય છે. અત્યંત દુર્ગધવાળા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪