________________
मार्थबोधिनी टीका द्वि. थु. अ. १ पुण्डरीकना माध्ययनम्
पुरिसजायें पास' तत्र च तमेकं पुरुषजातं पश्यति, 'पहोणतीरं अपत्तपउमवरपोंडरीयं' प्रहीणतीरम् अप्राप्तपद्मवरपुण्डरीकम् 'णो हव्त्राए णो पाराए' नो अवे नो पाराय, नैतस्मिंस्तटे विद्यते, न वा परतट प्राप्तः किन्तु - अंतरा - पोक्खरिणीए सेयंसि निसणं' अन्तरा पुष्करिण्याः सेये पङ्के निषण्णम्- निमग्नम् 'तरणं से पुरिसे' ततः खलु स पुरुषः यो हि दक्षिणदिग्विभागात् आगतः स पुरुषजातः 'वं पुरिसं एवं वयासी' पूर्वदिक्समागत पङ्कजमुन्नेतु यः पुष्करिण्यां प्रवेष्टुकामस्तं पुरुषमाश्रित्य एवं वक्ष्यमाणं वचः ' जयासी' अवादीत् उक्तवान् 'अहो णं इमे पुरिसे अखेयन्ने' अहोऽयं पुरुषोऽखेदज्ञः खेदं नाम परिश्रमं न सम्यग् जानाति, 'अकुसले' अकुशल:- विवेकबुद्धि विकलः 'अपंडिए' अपण्डितःतवस्त्वविज्ञानविकलः 'अवियते' अव्यक्तः- कार्यकरणाकुशल: 'अमेदात्री' अमे धावी - अपरिष्कबुद्धिः 'वाले' बालः- अज्ञानी, अतपत्र 'णो मग्गत्थे' नो मार्गस्थः सत्पुरुषैरभ्यामार्गेऽव्यवस्थितः । 'णो मग्गविऊ' नो मार्गचित-सत्पुरुषः सेव्य
9
१३
-
यह दूसरा पुरुष वहां एक पुरुष को देखता है, जो तीर से भ्रष्ट हो चुका है और उस प्रधान कमल तक पहुंच नहीं पाया है, न इधर का रहा न उधर का रही है । किन्तु पुष्करिणी के मध्य में कीचड में फंस गया है । तब दक्षिण दिशा से आया हुआ पुरुष, उस पुरुष से जो कमल को लाने के लिए बावडी में घुसा था, इस प्रकार कहता है- अहो, यह पुरुष खेद अर्थात् परिश्रम को नहीं जानता, विवेक बुद्धि से शून्य है, तत्र - अव के ज्ञान से होन है, कार्य करने में अकुशल है, इसकी बुद्धि परिपक्व नहीं हुई है, अज्ञान है, इस कारण मार्गस्थ नहीं है अर्थात् सत्पुरुषों द्वारा आवीर्ण मार्ग में स्थित नहीं है, सत्पुरुषों
તે બીજા પુરૂષ ત્યાં એક પુરૂષને જુવે છે, કે જે કિનારેથી નીકળી ચૂકેલ છે, અર્થાત્ કિનારાથી પતિત થઈ ચૂકયો છે, અને તે પ્રધાન કમળ સુધી પહેાંચી શકયા નથી. અર્થાત્ નથી અહિંના રહ્યો કે નથી તહીંના રહ્યો. પરંતુ વાવની વચમાં કાદવમાં ફસાઈ ગયા છે. ત્યારે દક્ષિણ દિશાએથી આવેલા પુરૂષ કમળને લાવવા માટે વાવમાં પ્રવેશેલા તે પુરૂષને આ अमाथे कुडे छे.
અહા ! આ પુરૂષ ખેદ કે પરિશ્રમ-થાકને સમજતા નથી, વિવેક બુદ્ધિ વગરના છે. તત્વ કે અતત્વના જ્ઞાન વગરના છે. કાર્ય કરવામાં કુશળ નથી, આની બુદ્ધિ પરિપકવ થયેલ નથી, અજ્ઞાની છે, તેથી તે માસ્થÆર્થાત્ માગ પ્રમાણે ચાલનારા નથી, એટલે કે સત્પુરૂષાએ આચરેલ માર્ગનું તેણે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪