SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टोका द्वि. श्र. अ. २ कियास्थाननिरूपणम् २०५ केचन पर्णादिकुटिं निर्माय वसन्ति, के वन ग्रामादेव व्यवहारं कुर्वन्तो ग्रामेएव वसन्ति, ग्रामसमीपे वा, यद्यपीमें पावण्डिनो न पजन्तूनां घातं कुर्वन्ति, तथाऽपि-एकेन्द्रियजीवानां स्वनिर्वाहाय घातं कुर्वन्स्येव । यथा-तापसादयः-इमे द्रव्यरूपेणाऽनेकपकारकत्रतपालनं कुर्वन्तोऽपि, भाववतं नैव पालयन्ति । कुन: -भावव्रतकारणस्य सम्यग् ज्ञानस्याऽभावत् । अतो वस्तुत इमे व्रतहीना एव, इमे पाखण्डिनः-स्वार्थसाधनाय कल्पितामनेक पियां कथामपि कुर्वन्ति । एतेषां वव. नमपि-अंशतः क्वचित् सत्यमसत्यं वा भवति । ते एवं कथयन्ति-वयं ब्राह्मगा स्तापसाः। अतो वयं न हन्तव्याः, कशादिभिः शूदा इमे दण्डादिना ताडनीपा कोई वृक्ष के मूल में रहते हैं, कोई पत्तों आदि की कुटिया बनाकर रहते हैं, कोई ग्राम से अपना निर्वाह करते हुए ग्राम में ही निवास करते हैं या ग्राम के समीप निवास करते हैं। ये पाखंडी यद्यपि त्रस जीवों का घात नहीं करते तथापि अपने निर्वाह के लिए एकेन्द्रिय जीवों का घात करते ही हैं। तापस आदि द्रव्य रूप से अनेक प्रकार के व्रतों का पालन करते हुए भी भावव्रत का पालन नहीं करते हैं, क्योंकि भावव्रत का पालन करने के लिए सम्यग ज्ञान अपेक्षित है और वह उन्हें नहीं होता है। इस कारण वास्तव में वे व्रतहीन ही हैं। वे पाखंडी अपना स्वार्थ साधने के लिए अनेक प्रकार की कथा भी किया करते हैं। उनके वचन आंशिक रूप से सत्य या असत्य होते हैं। वे कहते हैं-हम ब्राह्मण तापस हैं, अतएव हनन करने योग्य नहीं हैं। ये शूद्र हैं, इनको चाबुक आदि से तथा डंडा आदि से ताड़न ઉપભોગ કરે છે, કેઈ ઝાડના મૂળમાં રહે છે. કેઈ પાનડા વિગેરેની કુટિરે બનાવીને રહે છે, કઈ ગામમાં પિતાને નિર્વાહ કરતા થકા ગામમાં જ રહે છે. અથવા ગામની નજીકમાં નિવાસ કરે છે. અથવા ગામની સમીપે નિવાસ કરે છે, આ પાખંડી જે કે ત્રસ જીવોને ઘાત કરતા નથી તે પણ પિતાના-નિર્વાહ માટે કેન્દ્રિય જીવન ઘાત કરે જ છે. તાપ વિગેરે દ્રવ્યપણાથી અનેક પ્રકારના વ્રતનું પાલન કરતા થક પણ ભાવ વતનું પાલન કરતા નથી, કેમકે ભાવ વ્રતનું પાલન કરવા માટે સમ્યક્ જ્ઞાનની અપેક્ષા રહે છે. અને તે એમાં તે હેતું નથી. તેથી વાસ્તવિક રીતે તેઓ વ્રત વિનાના જ હોય છે. તે પાખંડિયે પિતાને સ્વાર્થ સાધવા માટે અનેક પ્રકારની કથાઓ પણ કર્યા કરે છે, તેઓના વચને અંશતઃ સત્ય અથવા અસત્ય હોય છે. તેઓ કહે છે કે અમે બ્રાહ્મણ તાપસ છીએ તેથી મારવાને યોગ્ય નથી આ શૂદ્ર છે, તેને ચાબકા વિગેરેથી તથા ડંડા વિગેરેથી श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy