SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. शु. म. १ पुण्डरोकना माध्ययनम् " दिना, 'किलाभिज्जप्राणा वा' क्लाम्यमाना वा - शीतोष्णादिना क्लिश्यमानाः 'उद्दिज्जमाणा वा' उद्वेज्यमाना वा-मयादिना उद्वेगमुपद्रवं प्राप्यमाणाः किं बहुना - ' जाव लोमुक्ख गणमायमवि' लोमोत्खननमात्रमवि - लोमोरपाटनमात्रमपि 'हिंसाकाri दुक्खं मयं पडिसंवेदेति' हिंसाकारकं दुःखं भयं प्रतिसंवेदयन्तिअनुभवन्ति, यथा मम ताडनादिना दुखं भवति तथा अन्येषामपि दुःखं भवतीत्यर्थः ' एवं ' एवं ज्ञात्रा 'सवे पाणा जाव सत्ता' सर्वे प्राणाः सर्वे जीवाः सर्वे भूराः सर्वे सचाः, 'ण हंतव्या' न हन्तव्याः - दण्डादिभि र्न ताडयितव्याः 'ण अज्जावेयन्त्र' नाज्ञापयितव्याः - अनभिमतकार्येषु न प्रवर्तयितव्याः 'न परिवेत्तत्रा' न परिग्रहीकया - इमे मम भृत्यादयो ममेति कृत्वा परिग्रहरूपेण स्वाधीनतया न स्त्री कर्त्तव्याः, 'ण परितावेयन्त्रा' न परितापयितव्याः - अन्नहैं, भोजन-पानी रोक कर परितप्त किये जाते हैं, सर्दी गर्मी द्वारा सताये जाते हैं, भय दिखला कर उद्विग्न किये जाते हैं, अधिक क्या कहा जाय, उनका एक बाल 'केश' भी उखाड़ा जाता है तो वे भी हिंसाकारी दुःख का अनुभव करते हैं। अभिप्राय यह है कि जैसे ताड़न आदि करने से मुझे दुःख होता है, उसी प्रकार अन्य प्राणियों को भी दुःख होता है । ऐसा जान कर सब प्राणियों जीवों भूतों और सवों को डंडा आदि से ताडन नहीं करना चाहिए, उन्हें अनिष्ट कार्यों में प्रवृत्त नहीं करना चाहिए, 'यह मेरे मृत्य 'नौकर' आदि हैं' ऐसा समझकर उन्हें अपने अधीन नहीं बनाना चाहिए अर्थात् उनकी स्वाधीनता का हनन नहीं करना चाहिए, और उनके भोजन पान में रुकावट डाल कर पीड़ित नहीं करना चाहिए और ऐसा कोई कार्य नहीं करना चाहिए जिससे वे घबराहट में पड़ते हों । १३७ ભાજન કે પાણી રોકીને સતાપવાળા કરવામાં આવે, શિઈ ગિમ દ્વારા સંતાપવામાં આવે, ભય બતાવીને ઉદ્વેગ પહોંચાડવામાં આવે. વિશેષ શું કહેવુ તેના એક વાળ પણ ઉખાડવામાં આવે તે પણ તેએ હિંસા જનક દુઃખના અનુભવ કરે છે. કહેવાના અભિપ્રાય એ છે કે-જેમ મારવા વિગેરેથી મને દુ:ખ થાય છે, એજ પ્રમાણે અન્ય પ્રાણિયાને પણુ દુ:ખ થાય છે, તેમ સમઅને સઘળા પ્રાણિયા જીવે, ભૂત અને સÕાને ઠંડા વિગેરેથી મારવા ન જોઇએ, તેએને અનિષ્ટ કાર્યાંમાં પ્રવૃત્ત કરાવવા ન જોઇએ, આ મારા નાકરા વિગેરે છે, તેમ સમજીને તેઓને પેાતાને આધીન બનાવવા ન જોઈએ. અર્થાત્ તેઓના રવાધીન પણાનેા નાશ કરવા ન જોઈએ. તેઓના ભેજન વિગેરેમાં રાકાણ કરીને તેમને પીડા પહોંચાડવી ન જોઈએ. અને એવું કોઈ ટાય કરવુ ન જોઈએ કે-જેનાથી તેએ ગભરાઈ જાય. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy